સુરત લિટરેચર ફેસ્ટિવલનું સમાપન : સાહિત્ય, સિનેમા અને રાજકારણ પર ચર્ચાઓ
9થી 11 જાન્યુઆરી સુધી સુરતમાં આયોજિત ત્રણ દિવસીય સુરત લિટરેચર ફેસ્ટિવલનું રવિવારે (11 જાન્યુઆરી) સફળતાપૂર્વક સમાપન થયું. આ મેળામાં દેશભરના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, સાહિત્યકારો, અભિનેતા, ફિ?...
ઓપરેશન સિંદૂર યથાવત, 8 આતંકી કેમ્પ નિશાન પર : આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરીના ‘આર્મી ડે’ પૂર્વે યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં દેશની સુરક્ષા સ્થિતિ, સરહદી પડકારો અને સેનાની ભવિષ્યની તૈયારી અંગે વિસ્તૃત મ...
જયશંકરે લોન્ચ કર્યા BRICS 2026નો લોગો અને વેબસાઈટ, ભારતના અધ્યક્ષપદની ઝલક દેખાઈ
ભારતે 13 જાન્યુઆરીએ BRICS પ્રેસિડેન્સી 2026 માટે સત્તાવાર વેબસાઈટ અને લોગોનું ભવ્ય રીતે લોન્ચિંગ કર્યું છે. વર્ષ 2026માં ભારત BRICS જેવા મહત્વના બહુપક્ષીય વૈશ્વિક મંચની અધ્યક્ષતા સંભાળશે, જે ભારતની વૈ?...
1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાન કરનાર દેશભક્ત મહારાણીનું અવસાન
બિહારના દરભંગા રાજપરિવારના અંતિમ મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી મિથિલાંચલ સહિત સમગ્ર દે?...
માત્ર 10 વર્ષમાં ભારતની બાયો ઈકોનોમીમાં ઐતિહાસિક ઉછાળો, 10 બિલિયનથી સીધી 1600 બિલિયન ડોલર પાર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ સુવિધા બાયો સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબ તથા એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી ભ?...
સનાતન ધર્મ સૂર્ય અને ચંદ્રની જેમ અમર છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિર અને ભારતના સનાતન ધર્મને લઈને નોંધપાત્ર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતના લોકોના સનાતન ધર્મ, સંસ્કૃતિ અને શ્રદ્...
રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલી શીખવાનો હોવાનું જણાવતાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા
સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર અભિયાનમાં સાફલ્યગાથા ધરાવતાં હણોલ ગામમાં ત્રણદિવસના મહોત્સવનો પ્રારંભ થયો છે. ગ્રામીણ ઓલિમ્પિક આયોજન સંદર્ભે રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો હેતુ જીવનની ખેલદિલ...
પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલ-સંજય સિંઘ વિરુદ્ધ ચાલશે સંયુક્ત માનહાનિનો કેસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લગતા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે કેજરીવાલ અને સંજય સિંહની અલગ-અલગ ટ્રાયલની માંગ ક...
સંસદમાંથી સાવરકરનું ચિત્ર હટાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે ભારતીય સંસદ ભવન અને અન્ય સરકારી તથા જાહેર સંસ્થાઓમાંથી સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પોટ્રેટ અને તસવીરો હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક શબ્દોમાં ફગાવી ?...
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, વિશેષ સુરક્ષા અને અલગ બૂથની માંગ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ વચ્ચે ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઐક્ય પરિષદ’ (BHBCOP) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે....