પ્રયાગરાજ માઘ મેળો : સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્ય પદ પર કાનૂની વિવાદ, વહીવટીતંત્રની 24 કલાકની નોટિસ
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા માઘ મેળામાં મૌની અમાસના પવિત્ર સ્નાન પર્વ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદની શોભાયાત્રા પર પ્રતિબંધ બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. માઘ મેળ...
અક્ષરધામ હુમલાના ત્રણ આરોપીઓને POTA કોર્ટે મુક્ત કર્યા, સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાના કેસમાં, 2017થી 2019 દરમિયાન પકડાયેલા વધુ ત્રણ આરોપીઓને સ્પેશિયલ POTA કોર્ટે મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ આરોપીઓની ઓળખ અજમેરી અબ્દુલરશીદ સુલેમ?...
સંસદમાંથી સાવરકરનું ચિત્ર હટાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે ભારતીય સંસદ ભવન અને અન્ય સરકારી તથા જાહેર સંસ્થાઓમાંથી સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પોટ્રેટ અને તસવીરો હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક શબ્દોમાં ફગાવી ?...
POCSOમાં ‘રોમિયો-જુલિયેટ’ કલમ ઉમેરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ
બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે POCSO કાયદો બાળકોના રક્ષણ માટે એક પવિત્ર અન?...
સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો
સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજ?...
2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા
2020ના દિલ્હીના રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને દાખલ કરવામાં આવેલા યુએપીએ (UAPA) કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દી?...
ન્યાયની દિશામાં ઐતિહાસિક પગલું : ‘લીગલ ઈમરજન્સી’ માટે કોર્ટ 24 કલાક ખુલ્લી રહેશે
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ન્યાયપ્રણાલીમાં એક ઐતિહાસિક અને દૂરગામી અસર કરનાર નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ‘લીગલ ઈમરજન્સી’ એટલે કે કાયદાકીય કટોકટ?...
કુલદીપ સેંગરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કડક, કોઈ પણ કેસમાં મુક્ત ન કરવાની સ્પષ્ટ સૂચના
ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મોટી રાહત આપનાર દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હાઇકો...
ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા, દિલ્હી હાઈકોર્ટનો આદેશ ખારિજ
ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને મળેલી રાહત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આપેલો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કરી દ?...
અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સ...