15 નવેમ્બરે ગુજરાત મુલાકાતે પીએમ મોદી, સુરતના નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે દેશની આધુનિક ટેકનોલોજી અને આદિવાસી વિકાસ બંનેને સમર્પિત રહેશે. સવારે તેઓ સુરત પહોંચીને નિર્માણાધીન બુલેટ ટ્?...
નૌગામ પોલીસ સ્ટેશનમાં તપાસ દરમિયાન બ્લાસ્ટ, 9નાં મોત
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં 14 નવેમ્બરની રાત્રે સવા અગિયાર વાગ્યે થયેલો ભયંકર વિસ્ફોટ એક દુર્ઘટનાજનક ઘટના તરીકે સામે આવ્યો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 9થી 10 લોકોનાં મોત...
બિહાર જીત પર પીએમ મોદીનું નિવેદન : ‘બિહારના પરિવારજનોનો આભાર, આ પ્રચંડ જનાદેશ સેવા કરવા માટે વધુ શક્તિ આપશે’
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની પ્રચંડ અને ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૃદયપૂર્વકની પ્રતિક્રિયા આપી મતદારોનાં આભાર માન્યા. તેમણે કહ્યું કે આ જીત માત્ર રાજકીય વિજય નથી, પરંતુ...
ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન
ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન હાથ ધરાયું છે. રાજકોટની સંસ્થાના સંકલન વડે ટીંબી સાથે ઉમરાળા અને રં...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને જ્વલંત વિજય મળતાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો
બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં...
ખેડા જિલ્લામાં NMC અંતર્ગત આવતા ૫૭ કિ.મી. વિસ્તારના રોડ પેચ વર્ક અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગ?...
ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં તા.૧૬થી ૨૧ નવેમ્બર દરમિયાન સરદાર પદયાત્રા યોજાશે
દેશ અને રાજ્યભરમાં આ દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો જન..જન સુધી પહોંચે તે માટે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે વર્ષ સુધીના અનેકવિધ કાર્?...
PM મોદી સાંજે 6 વાગ્યે BJP હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. મતગણતરી ચાલુ હોવા છતાં, અત્યાર સુધીના વલણો NDA ગઠબંધન માટે ઐતિહાસિક જીતનો સંકેત આપી રહ્યા છે. રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે 6 અને...
મૌલવીએ હિન્દૂ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, ધર્માંતરણની આપતો હતો ધમકી
અંકલેશ્વર નજીક આવેલા એક ગામમાં મદ્રેસાના મૌલવી દ્વારા હિંદુ મહિલાની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મૌલવી અઝ્વદ બેમાતનો પરિચય મહ?...
બિહારમાં ચિરાગ પાસવાન મોદીના ‘હનુમાન’ સાબિત થયા…!
વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી, જેણે NDA તરફથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 22 બેઠકો પર આગળ છે. ચિરા...