બાબરી ધ્વંસની વર્ષગાંઠે બ્લાસ્ટની યોજના, આતંકી ઉમર અંગે દિલ્હીની તપાસમાં ખુલાસો
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં સામેલ ડૉ. ઉમર ઉન નબીનો મૂળ હ?...
ફરીદાબાદથી મળેલી ઉમરની બીજી કાર, આતંકી કૃત્યોમાં વપરાયાની શંકા
દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા, જેના પગલે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ખબર પડી ?...
સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25900 ની આસપાસ
ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે કારણ કે ઓપેક દેશોની સપ્લાય વધવાની અપેક્ષાઓ ઊભી થઈ છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ લગભગ 4% ઘટીને $63 ની નીચે પહોંચી ગયો છે. ક્રૂડના ભાવમાં આ ...
દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’
દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસની દિશા હવે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે, જ્યાં યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમોએ તાબડતોબ તપાસ શરૂ કરી છે. બંને એજન્સીઓની ટીમો...
“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
ગોવિંદાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ, બહાર નીકળીને ફેન્સ સાથે કરી વાતચીત
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, અને હાલમાં તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. ગોવિંદાને બેભાન અવસ્થામાં મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ય...
દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુ...
PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહ?...
દિલ્હી બ્લાસ્ટ કેસઃ સ્યુસાઇડ બોમ્બર ઉમર નબીએ i20 સિવાય 2 વધુ કાર ખરીદી હતી
દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર 2025ની સાંજે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં હવે વધુ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી બોમ્બર ઉમર નબી અને તેના સાથીઓએ વિસ્ફોટ માટ?...
ગુજરાત ATSના હાથે ઝડપાયેલ આતંકી ચેટજીપીટીની મદદથી બનાવતો હતો ઝેર
તાજેતરમાં ગુજરાત ATS (એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ) દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપી ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદનો કેસ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. તપાસમાં બહાર આવ્?...