બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી… લગ્નની લાલચ આપી નરાધમે સગીરાને પીંખી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે સગીરાને લગ્નના બહાને છેતરપીંડી કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી ?...
અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ?...
અમદાવાદમાં AUDA એ સાત નવી ટી.પી. સ્કીમ જાહેર કરી, શહેરીકરણનો વિસ્તાર વધશે
ઔડાની તાજેતરની બેઠકમાં શહેરના વિકાસ અને આગામી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ—કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ—ને ધ્યાને રાખીને સાત નવી ટી.પી. (ટાઉન પ્લાન) સ્કીમોની રચના કરવાની જાહેરાત કરવામાં ...
અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
નવરાત્રિના પર્વ દરમિયાન હવામાનનું દૃશ્ય પ્રમાણમાં અસ્થિર બન્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન વિશે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી દિવસોમાં ભ...
અમદાવાદ-કચ્છમાં ‘આઈ લવ મુહમ્મદ’ પોસ્ટર વિવાદ, અંજારમાં તણાવ
દેશભરમાં ‘આઈ લવ મુહમ્મદ’ના નામે સામાજિક વાતાવરણ ડગમગાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાત પણ અશાંતિની ઝપેટમાં આવ્યું છે. પહેલાથી જ દહેગામ, અમદાવાદ અને ગોધરા જેવા વિસ્તારોમાં આવા પ...
અંબાપુર હત્યામાં પકડાયેલા આરોપીનું એન્કાઉન્ટર
અમદાવાદના અંબાપુર ગામમાં તાજેતરમાં સર્જાયેલા હત્યાકાંડના મુખ્ય આરોપી સાથે પોલીસ વચ્ચે ઘડાયેલ એન્કાઉન્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વિષય બન્યું છે. આ કેસમાં આરોપી ખૂબ જ હિંસક અને સંખ્યાબ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :- * રક્તદાન એ સૌથી મોટું જીવનદાન * રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ જ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમો...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ
મોદીજીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીન...
મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદીના જન્મદિન પહેલાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ
16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા સહિત રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં એક અનોખો અને ઐતિહાસિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર રક્ત?...