અંબાપુર હત્યામાં પકડાયેલા આરોપીનું એન્કાઉન્ટર
અમદાવાદના અંબાપુર ગામમાં તાજેતરમાં સર્જાયેલા હત્યાકાંડના મુખ્ય આરોપી સાથે પોલીસ વચ્ચે ઘડાયેલ એન્કાઉન્ટર સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વિષય બન્યું છે. આ કેસમાં આરોપી ખૂબ જ હિંસક અને સંખ્યાબ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’ની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત :- * રક્તદાન એ સૌથી મોટું જીવનદાન * રક્તદાનથી ભાઈચારો પેદા થાય છે અને સૌમાં એકતા પણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્?...
SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ જ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમો...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ
મોદીજીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીન...
મોટેરા સ્ટેડિયમમાં પીએમ મોદીના જન્મદિન પહેલાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ
16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા સહિત રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં એક અનોખો અને ઐતિહાસિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર રક્ત?...
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ
13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ ગુજરાતના રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં બહુમ?...
અમદાવાદમાં નાબાલિક પર દુષ્કૃત્ય મામલે સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં 14 વર્ષના સગીર સાથે 16 વર્ષ અને 6 મહિનાની ઉંમરના કિશોરે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બનાવ બાદ આરોપી કિશોરે આ ગુનાહિ?...
16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ
અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ?...
અમદાવાદના બાપુનગરના રામદેવપીર મંદિરમાં રઝાક આલમે કરી તોડફોડ, મૂર્તિ પણ ખંડિત કરી
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. બુધવારે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિ?...
DEOએ લીધેલાં પગલાં વિરુદ્ધ હાઇકોર્ટ ગઈ હતી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ, કોર્ટે લગાવી ફટકાર
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે, કારણ કે અહીં 19 ઑગસ્ટના રોજ બનેલી ઘટના સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દિવસે ધોરણ 8ના એક મુસ્લિમ વિદ્યાર્થીએ ધોરણ ...