છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...
મહારાષ્ટ્રમાં ‘ગણેશોત્સવ’ બન્યો અધિકારિક રાજ્ય ઉત્સવ : સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક
મહારાષ્ટ્રમાંથી આવતી એક મહત્વપૂર્ણ સંસ્કૃતિક જાહેરાતમાં, રાજ્ય સરકારે 'સાર્વજનિક ગણેશોત્સવ'ને હવે આધિકારિક રીતે 'રાજ્ય ઉત્સવ' તરીકે જાહેર કર્યો છે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ...
રાહુલ-તેજસ્વીએ બિહારમાં શરૂ કર્યો પ્રોપગેન્ડા, યોગેન્દ્ર યાદવથી લઈ ADR સુધીના ‘આંદોલનકારીઓ’ થયા એક્ટિવ
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય તાપમાન ઉંચે ચઢી રહ્યું છે, અને હવે ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારાની પ્રક્રિયા itself વિવાદિત બની ગઈ છે. ચૂંટણી પંચે રાજ્યભરમાં મતદાર યાદીમાંથી અયોગ્?...
‘હું જૂડો ચેમ્પિયન, મને ગુસ્સો આવી ગયો…’ મારપીટ કરનારા શિવસેનાના ધારાસભ્યનું શરમજનક નિવેદન
મહારાષ્ટ્રના બુલઢાણામાંથી શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડનો એક વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. જેમાં તે વિધાન ભવન કેન્ટિનમાં એક કર્મચારીને લાતો- મુક્કા મારતાં જોવા મળ્યા છ?...
મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા
મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખને લઇને વધી રહેલો વિવાદ હવે ઊંડા રાજકીય તણાવમાં પરિવર્તિત થયો છે. મરાઠી ભાષાની ધરોહર જાળવવાના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો હવે રસ?...
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દરિયાકાંઠે શંકાસ્પદ બોટ જોવા મળતાં તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાક્રમ રવિવાર (6 જુલાઈ, 2025)ના રોજ થયો હતો, જ્યારે ભારતીય નૌકાદળના રડાર સિસ્ટ?...
ભાષાવિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં એકમંચ પર દેખાયા ઠાકરેબંધુ, મનસે અને શિવસેનાની (UBT) સંયુક્ત રેલી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદના સંદર્ભમાં શનિવાર, 5 જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દૃશ્ય સર્જાયું, જ્યારે લગભગ વીસ વર્ષ પછી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને મહારા?...
મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બસ અને બોલેરો એકબીજા સાથે અથડાઈ; 5ના મોત, 20થી વધુ ઘાયલ
મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણા જિલ્લામાં આજે સવારે એટલે કે 2 એપ્રિલ, બુધવારના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના શેગાંવ-ખામગાંવ હાઈવે પર થયો હતો. આ અકસ્માતમાં બે ?...
મહારાષ્ટ્રમાં 170 કરોડના ખર્ચે બન્યું ઈસ્કોન મંદિર, વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે ઉદઘાટન
નવી મુંબઈના ખડગપુરમાં 12 વર્ષની મહેનત બાદ ભવ્ય ઈસ્કોન મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી મહિને 15 તારીખે આ મંદિરનું ઉદઘાટન થશે. મંદિરનું નામ રાધા મદનમોહનજી મ?...
‘દુર્ગાડી કિલ્લા પર મસ્જિદ નહીં મંદિર હતું…’, 48 વર્ષ જૂના વિવાદમાં મહારાષ્ટ્ર કોર્ટનું ફરમાન
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી ?...