click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન
Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન

સંવાદદાતાઓને આગામી લોકસભા ચૂંટણી અને રિપોર્ટિંગ સહિતની બાબતો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અપાયું

Last updated: 2024/01/16 at 6:45 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સંવાદદાતાઓને રિપોર્ટિંગમાં પડતી મુશ્કેલીઓ અને અન્ય પ્રશ્નો અંગે મુક્ત મને આ વર્કશોપમાં રજૂઆતો, ચર્ચા કરાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે તા.૧૫ અને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આકાશવાણીનાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનાં પી.ટી.સી. (પાર્ટ ટાઈમ કોરસપોન્ડન્ટ) વેસ્ટ ઝોનની બે દિવસીય “કન્ટેન્ટ સિસ્ટમ વર્કશોપ ફોર કેપેસિટી બિલ્ડીંગ” અંતર્ગત કોન્ફરન્સ ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેનું આજે મંગળવારના રોજ સમાપન થયું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવી વિશ્વની સૌથી ઊંચી લોહપુરુષ સરદાર પટેલ સાહેબની પ્રતિમા જ્યાં આવેલી છે તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહકાર ભવન ખાતે તા.૧૫ અને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ભારત સરકારના પ્રસાર ભારતી – આકાશવાણીનાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનાં અંશકાલીન સંવાદદાતાઓ (પી.ટી.સી.)ની વેસ્ટ ઝોનની બે દિવસીય કોન્ફરન્સ આકાશવાણીના પ્રિન્સીપાલ ડાયરેકટર જનરલ ડૉ. વસુધા ગુપ્તાની અધ્યક્ષતામાં સહકાર ભવનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી.

આગામી લોકસભા ચૂંટણી અને પીટીસી ક્ષમતાં વર્ધનના હેતુથી આકાશવાણી અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યશાળાને પ્રસાર ભારતી દિલ્હીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ડો. વસુધા ગુપ્તા દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓ, અમદાવાદ આકાશવાણીના ડીડીજી એન. એલ. ચૌહાણ, સમાચાર વિભાગના વડા શ્રી ભરત દેવમણી, કાર્યક્રમ વિભાગના વડા શ્રી મૌલિન મુન્શી સહિત આકાશવાણીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યશાળામાં આગામી આવનારી લોકસભા ૨૦૨૪ની ચૂંટણી સંદર્ભે ચૂંટણી કવરેજ, મતદાતા જાગૃતિ, સમાચારની ગુણવત્તા, કાર્યપધ્ધતિ અને સોશિયલ મીડિયા સહિતના મુદ્દાઓની તેમજ પી.ટી.સી. એ આચાર સંહિતાને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતોની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.

આકાશવાણીના પ્રિન્સીપાલ ડાયરેક્ટર જનરલ ડૉ. વસુધા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આકાશવાણી સમાચારની વિશ્વસનિયતા ઉપર લોકોને સૌથી વધારે ભરોસો છે. ત્યારે આ વિશ્વસનિય સમાચાર આપવાની પી.ટી.સી.ની મોટી જવાબદારી બને છે. આકાશવાણી સમાચાર માટે વિષયવસ્તુ, પ્રસારણ, સત્ય સમાચાર, અધિકૃત માહિતી જેવા મુદ્દાઓ ઉપર ખાસ ભાર મુક્યો હતો. આ ઉપરાંત પી.ટી.સી ને આર્થિક ઉપાર્જન માટે અન્ય નવી યોજનાઓ અને મહત્વપૂર્ણ બાબતો અંગે પણ ડો. વસુધા ગુપ્તાએ જાણકારી આપી હતી અને તેનો જાગૃત બનીને લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આકાશવાણીના સંવાદદાતાઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અને રજૂઆતો સાંભળીને તે બાબતે શક્ય તેટલા તમામ બાબતો અંગે ઝડપથી નિરાકરણ લાવી શકાય તે અંગે હકારાત્મક પ્રતિસાદ દર્શાવ્યો હતો.

આ ઉપરાંત કાર્યશાળામાં ઉપસ્થિત આકાશવાણીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત અંશકાલીન સંવાદદાતાઓને ઉપયોગી એવી માહિતી પૂરી પાડી હતી. સમગ્ર વર્કશોપ ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં યોજાયો હતો. જેમાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનાં અંશકાલીન સંવાદદાતા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ માર્ગદર્શન – અભિગમ અંગેની જાણકારી મેળવી હતી.

આ કાર્યશાળાનો હેતુ આકાશવાણીના અંશકાલીન સંવાદદાતાઓની સમસ્યાઓ અને રિપોર્ટિંગ દરમિયાન તેમને પડતી તકલીફોના ઉકેલ તેમજ આગામી ચૂંટણીમાં આકાશવાણીની મતદાર જાગૃતિમાં ભૂમિકા અંગે ચર્ચા વિચારણા કરવાનો રહ્યો હતો. બે દિવસીય કાર્યશાળાની આભારવિધિ આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના વડા ભરત દેવમણિએ કરી હતી.

 

 

 

રિપોર્ટર -શૈશવ રાવ (નર્મદા)

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: Ektanagar, localnews, localnewsgujarat, localnewsingujarat, localnewsnewsingujarat, Narmada, Narmada Collector, Narmada news, narmada police, Saharkar Bhawan, Statue of Unity, topnews, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia, Two-day workshop

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 16, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા
Next Article ખેડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા કેમ્પ ખાતે યોજાશે પ્રજાસત્તાક દિન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?