તીર્થભૂમિ હરિદ્વારમાં વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને ભાગવત ક્થા લાભ મળી રહ્યો છે. અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા આયોજન થયેલ છે.
પવિત્ર ગંગા મૈયાના કિનારે તીર્થભૂમિ હરિદ્વારમાં રંઘોળાના કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને સત્સંગ અને સંકીર્તન સાથે શ્રીમદ્ ભાગવત ક્થા લાભ મળી રહ્યો છે.
તીર્થસ્થાન હરિદ્વારમાં ભૂપતવાલા વિસ્તારમાં આનંદધામ સ્થાનમાં અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા સોમવાર તા.૧થી રવિવાર તા.૭ દરમિયાન આયોજન થયેલ છે, જેમાં વિવિધ પ્રસંગોની ઉજવણી સાથે ભાવિક શ્રોતાઓ ભક્તિભાવ અને આસ્થા સાથે લાભ લઈ રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel