ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ
ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિં?...
કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત
ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રો...
નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત
નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ - મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગ?...
નડીયાદ શ્રી સંતરામ દેરી ખાતે તુલસી વિવાહનો ઉત્સવ યોજાયો
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદથી અને શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસ?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે ?...
નડીયાદ મહાનગરપાલિકા કમિશનરે સફાઈકર્મીઓના પગાર મુદ્દે ચર્ચા કરી
ખેડા જિલ્લાના નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ સફાઈકર્મીઓની પગાર વધારાની માંગ ઉઠવા પામી હતી. જે સંદર્ભે આજરોજ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી એ ચર્ચા કરી માહિતી આપી ?...
નડીયાદ ખાતે બધિર વિદ્યાલયનાં બાળકો માટે “સ્વરક્ષા તકનીક” વિશે કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ ...
નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હો?...
નડીયાદ મુકામે નેત્રદાન પખવાડિયાની ઉજવણી
તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ ?...
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના અનડિટેકટ ગુનાના આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ
પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન આપેલ જે મળેલ માર્ગદર્શન હેઠળ નડિ?...