ખેડા જિલ્લામાં NMC અંતર્ગત આવતા ૫૭ કિ.મી. વિસ્તારના રોડ પેચ વર્ક અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગ?...
ગાંધીનગરમાં 9 વર્ષની ગુમ થયેલી બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી મળી લાશ
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન હદમાં આવેલા રાયપુર ગામમાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. બે દિવસથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં મ...
ગાંધીનગરમાં ITની કાર્યવાહી, નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 સ્થળોએ દરોડા
ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની અચાનક ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણીમાં ખૂબ ઓછા મત મેળવનારા આ પક્ષો હવે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી ?...
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થઈ ઉચ્ચસ્તરીય બેઠક, કમોસમી વરસાદથી થયેલ નુકસાનની કરી સમીક્ષા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોના ઉભા પાકોને થયેલા નુકસાન અંગે અત્યંત સંવેદનશીલતા અને ચિંતાન?...
અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, સુરત, અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હજુ 2 ...
ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ, હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત રાજ્યપાલ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મ...
ભાજપે મંત્રીમંડળમાં સરપ્રાઈઝ આપી ચોંકાવ્યા, 19 નવા ચહેરા
ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ આખરે જાહેર થઈ ગયું છે. લાંબા રાજકીય મન્થન અને સંગઠન સ્તરે ચર્ચા બાદ શુક્રવારે નવા મંત્રીમંડળની યાદી જાહેર કરવામાં ?...
ગાંધીનગર : સીએમ આવાસ ખાતે તમામ મંત્રીઓના રાજીનામા, નવી કેબિનેટની યાદી આજે સાંજે જાહેર થશે
ગાંધીનગરમાં ગુરુવારે રાજકીય હલચલનો માહોલ રહ્યો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવામાં આવ્ય...
ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...
પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવતએ આજરોજ પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે ભેટ કરી હતી. આ અવસરે આયોજિત કાર્યક્ર્...