ન્યૂક્લિયર ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ : કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા
ભારત સિવિલ ન્યૂક્લિયર ઊર્જા ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમિલનાડુના Kalpakkam ખાતે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન અને નિર્મિત એડવાન્સ્ડ ન્યૂક્લિયર ...
રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું
ભાજપ સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે સિહોરમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતના પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજા ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભ?...
PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો
આજે 7 એપ્રિલે સમગ્ર વિશ્વમાં World Health Dayની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના તેમજ ખાસ કરીને ભારતના સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે દિલથી આભાર વ્યક્ત કર્ય?...
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારત નિશ્ચિત : LPG અને ક્રૂડ પૂરતું, કોઈ શોર્ટેજ નહીં
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં LPG અને ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા દરરોજ યોજાતી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે દેશના કો...
આણંદમાં ભાજપ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યા...
અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
ડાયરેક્ટર પ્રિયદર્શનની હૉરર-કૉમેડી ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરમાં જૂની હવેલીથી લઈને અનેક ટ્વિસ્ટ અને ટર્ન નજર આવ્યા. ટ્રેલરમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને રા?...
જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદ?...
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત ક...
ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીક?...
અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહનઆપવા બદલ અભિનંદન - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની...