સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ
સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો છે. રવિવારે સંતો મહંતો સાથે મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. ગોહિલવાડના...
ગુજરાતમાં ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી, 15 માર્ચે વડતાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સશક્ત ગ્રાહક, સમૃદ્ધ ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત રાજ્ય મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ગ્રાહક સુરક્ષાને દેશના વિકાસના અભિન્ન અંગ તરીકે માનતા રાજ્યમાં ગ્રાહક ...
યુપીમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો ભંડાફોડ, સપા નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી 55 ભરેલા સિલિન્ડર જપ્ત
ઉત્તર પ્રદેશમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે કાળાબજારી કરનારાઓ સામે પોલીસ અને જિલ્લા પૂર્તિ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાપુડ જિલ્લાના અસૌડા ગામમાં સમાજવાદી પાર્ટીના નેતા અબ્દુલ રેહાન?...
પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન, કરિયર પર અસર પડશે : સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે શુક્રવારે માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન રજા આપવાના રાષ્ટ્રીય કાયદા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જો પીરિયડ્?...
ગુજરાતમાં દિવ્યાંગોને મોટી સહાય : CM ભૂપેન્દ્ર પટેલે 5676 લાભાર્થીઓને ₹36 કરોડના મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપ્યા
ગુજરાતમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં કુલ 5676 દિવ્યાંગ લાભાર્થીઓને ₹36.7 કરોડના મોટરાઇઝ્ડ ...
નેત્રંગમાં આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન, હર્ષ સંઘવી સહિત ભાજપના અગ્રણીઓ રહ્યા હાજર
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ?...
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ
ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્ર?...
World Sleep Day : રાત્રે નસકોરાં અને ઊંઘમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા બની શકે જીવલેણ, નિષ્ણાતોએ આપી ચેતવણી
દર વર્ષે 13 માર્ચે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઊંઘના મહત્વ અને ઊંઘ સંબંધિત બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આજકાલની ભાગદોડભરી જીવનશૈલી અને વધતા તણાવને કારણે ઊંઘની સમસ્ય...
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલા : કાબુલ અને કંધારમાં બોમ્બમારો, તાલિબાને આપી કડક ચેતવણી
રમજાન મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ગંભીર બન્યો છે. અફઘાનિસ્તાનના તાલિબાન પ્રશાસનનો આરોપ છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા અને પક્તિકા સહ...
ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...