રાજપીપળા કમલમ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો, આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટીના સ્થાપક નેતાઓ અને મહાન વિચારકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભાજપની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસમા?...
આણંદમાં ભાજપ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યા...
જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદ?...
ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ઢોસાના ખીરામાંથી બનેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક જ પરિવારની બે નાની દીક?...
અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહનઆપવા બદલ અભિનંદન - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની...
આસામ સીએમની પત્ની પર ત્રણ પાસપોર્ટનો આરોપ : કોંગ્રેસના દાવાની ખુલી પોલ, સચ્ચાઈનો થયો ખુલાસો
આસામમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં માત્ર ચાર દિવસ બાકી હતા ત્યારે રાજકીય માહોલ અચાનક ગરમાયો, જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ 5 એપ્રિલે પ્રેસ કૉન્ફરન્સ કરીને હિમંતા બિસ્વા સરમા અને તે?...
મહેમદાવાદ તાલુકામાં રાજકીય ફેરફાર : પર્બતસિંહ ડાભી 50 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પર્બતસિંહ ડાભી આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમા...
નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો
ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિ?...
ડોનાલ્ડ ટ્રમ્પની ચોંકાવનારી પોસ્ટ બાદ ઈરાન સાથે તણાવની આશંકા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કરવામાં આવેલી તાજેતરની પોસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઉભી કરી છે. ટ્રમ્પે પોતાના સંદેશમાં મંગળવારે Ira...
કેરળ ચૂંટણી 2026 : નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ અને LDF પર તીવ્ર પ્રહાર, “4 મે પછી બદલાવ નિશ્ચિત”
કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નરેન્દ્ર મોદીએ શનિવારે તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ અને LDF સરકાર પર કડક પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયા?...