નાહ્યાને લીધેલી ભારતની ઓચિંતી મુલાકાત બાદ UAEનો મોટો નિર્ણય
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની તાજેતરની ભારત મુલાકાત બાદ દક્ષિણ એશિયાના રાજકીય અને વ્યૂહાત્મક સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આ મુલાકાત પછ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ટ્રાફિક એક્શન પ્લાન’ પુસ્તકનું વિમોચન અને પિકલ બોલ કોર્ટનું ઉદ્ઘાટન
અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભવ્ય રીતે રાજ્યકક્ષાએ મકરબા પોલીસ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને પોલ?...
દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો
૧૪૦ કરોડ ભારતીયોનો સહયોગથી ભારત "વિકસિત ભારત-૨૦૪૭"ના પથ પર અગ્રેસર ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે ગુજરાત પ્રદેશ ભારતી...
MI-17 હેલિકોપ્ટર્સે કરી પુષ્પવર્ષા અને ફાઇટર જેટ્સના ‘ઓપરેશન સિંદૂર ફોર્મેશન’ સાથે કર્તવ્ય પથ પર ભારતની શક્તિનું પ્રદર્શન
77મા ગણતંત્ર દિવસના ભવ્ય સમારોહમાં પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી સૈન્ય શક્તિનું શક્તિશાળી પ્રદર્શન કર્યું. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમ...
જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ
અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામા?...
કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતના ટેબ્લો અને EUની ટુકડીએ આકર્ષણ જમાવ્યું
ભારતે આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવ્યો. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારતની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને સ?...
હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ...
પદ્મ પુરસ્કાર 2026માં ગુજરાતને ગૌરવ : ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલા અને મીર હાજી કાસમનું થશે સન્માન
કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે અને તેની પ્રારંભિક યાદી જાહેર થઈ છે, જેમાં એવા મહાન વ્યક્તિઓના નામો સામેલ છે જેમને આ વર્ષના પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુર?...
વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી
આજે 26 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વાવ–થરાદ ખ?...
શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની
આજે સમગ્ર દેશ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને અમલમાં આવ્યા આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર?...