વિકસિત ભારતનો મુખ્ય આધાર યુવા શક્તિ – તાપી જિલ્લામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન
આ સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા સ્થિત સિનિયર સિટીજન ક્લબ હોલ ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાપ?...
અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!
દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતા?...
‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ
વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પર?...
ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પે?...
અમદાવાદ AMCની ‘વેસ્ટ ટુ આર્ટ’ પહેલ: 1200 કિલો પતંગ દોરીથી કોમનવેલ્થ ગેમ્સ-2030 લોગો તૈયાર, પર્યાવરણ અને કલા બંનેનો સંગમ
દર વર્ષે ઉત્તરાયણ પછી રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પક્ષીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું કરે છે. જોકે, આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જોખમી...
બગસરામાં મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ
બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ યોજાનાર છે. આગામી માસે રામકથા 'માનસ મેઘાણી' ગાન થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન એ...
ભારત સામે મેચ મુદ્દે પાકિસ્તાનનો યુ-ટર્ન, ICC સમક્ષ મૂકી 3 શરતો – અહેવાલોમાં ખુલાસો
ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતીક્ષિત મેચને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે હવે મોટો રાજકીય અને ક્રિકેટિંગ વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્ત?...
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોયકોટ ડ્રામા વચ્ચે BCCIનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચને લઈને અનિશ્ચિતતા સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચ રમવા અંગે શરૂઆતમાં ઈનકાર કરાત?...
‘જાણીજોઈને ભેળસેળ’ : તિરુપતિ પ્રસાદ વિવાદમાં ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન સરકાર પર આરોપ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ પ્રસાદના લડ્ડુમાં ઉપયોગ થતા ઘી અંગે ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. ?...
બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની થઈ રહેલી પ્રશસ્ય કામગીરી
સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલનથી જળસંગ્રહની કામગીરીના સારા પરિણામો મળ્યાં છે. બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની પ્રશસ્ય કામગીરી થઈ રહેલી છે. સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારો...