બજેટ 2026માં યુવાઓના સ્કિલ વિકાસ પર ખાસ ફોકસ, MSME, મેડિકલ હબ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે મોટો લાભ : નિર્મલા સીતારમણ
લોકસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ અંગેની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ વખતનું બજેટ દેશના દરેક સેક્ટરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તે...
ઓપરેશન સિંદૂર પર વાઇસ ચીફ નાગેશ કપૂરનું મહત્વપૂર્ણ નિવેદન, રાફેલને ગણાવ્યો ‘હીરો’
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની શક્તિ અને વ્યૂહાત્મક ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આ ઓપરેશ...
અમદાવાદ બાળ તસ્કરી રેકેટનો મોટો ખુલાસો : તપાસમાં બનાસકાંઠાના વધુ 2 આરોપીઓના નામ સામે આવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા બાળ તસ્કરી રેકેટમાં તપાસ આગળ વધતા નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ કેસમાં વધુ બે આરોપીઓના નામ બહાર આવ્યા છે, જે બનાસકા...
સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો
સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લ?...
કેન્દ્રીય બજેટ “વિકાસ એક્સપ્રેસ” સમાન : અનુરાગ ઠાકુરનો દાવો, વિકસિત ભારતના વિઝન તરફ મોટું પગલું
ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટને “વિકસિત ભારત”ના સરકારના વિઝનને સાકાર બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે બજેટને “વિકાસ એક્સપ્રેસ” તરીકે વર્ણવતા જણાવ્યું કે આ ?...
ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં શ્રી મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. આજની કથામાં ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં મોરારિબાપુએ...
૧૫મી ફેબ્રુઆરીએ નાના બંધારપાડા (ગીધમાળી આયા ડુંગર) ખાતે આદિવાસી સમાજ દ્વારા ‘હિજરી’ પદયાત્રાનું આયોજન
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'દેવ બિર...
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત, ભક્તોની ભારે ભીડ ઉમટી
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના આરંભની પૂર્વ સંધ્યાએ જ હજારો શિવભક્તો ભવનાથ ખાતે દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ભક્તોની લાંબી કતાર?...
અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 12માં બનેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરા...
AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ
સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમ...