કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ
કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ થયું છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે. અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા...
લોકભારતી સણોસરામાં મોરારિબાપુના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત થયું છે. અહીંયા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓ દ્વારા પૂજન વંદના થઈ. ગોહિલવાડની સુપ્રસિ...
‘ઇતિહાસનો સૌથી મોટો FTA’: ભારત-EU ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને EU નેતાઓનું નિવેદન, “બે મહાસત્તાઓની જીત”
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષથી ચાલી રહેલી લાંબી અને જટિલ વાટાઘાટો પછી અંતે મંગળવાર, 27 જાન્યુઆરીના રોજ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 16મી ભારત-EU ...
નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાં ઝડપાયો
અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાએ આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી નેપાળની જેલમાંથી ભાગી ગયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહ્યો હ...
પંચમહાલ : શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા
પંચમહાલ જિલ્લાના શહેરામાં હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આજે, 27 જાન્યુઆરી, 2026ના રોજ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવેની બંને તરફ ખડકાયેલા કાચા-પાકા દબાણો અને ગેરકા?...
‘કોંગ્રેસે મારા પર હુમલાનો આદેશ આપ્યો’ : રાહુલ ગાંધીને ‘ડરપોક’ કહેનારા પૂર્વ કોંગી નેતા શકીલ અહેમદનો દાવો
કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પાર્ટી સામે ગંભીર આરોપ લગાવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. રાહુલ ગાંધી વિશે કરેલી ટિપ્પણીઓ બાદ પોતાના જીવને જોખમ હ?...
વિવાદ વચ્ચે નવા નિયમો પર UGC કરશે સ્પષ્ટીકરણ જાહેર, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના સંભવ – રિપોર્ટ
વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)ના નવા નિયમોને લઈને દેશભરમાં ઉદ્ભવેલા વિવાદ વચ્ચે હવે આયોગ તરફથી જલ્દી જ સત્તાવાર સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, સરકારનું માનવું છે કે આ નિયમોન...
યુપીના બાગપતમાં ગણતંત્ર દિવસની યાત્રામાં મદરેસાએ બાળકો પાસે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવ્યા
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં 26 જાન્યુઆરી, 2026ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન એક વિવાદ ઊભો થયો છે. ગૌના ગામ, ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ?...
નવસારીથી ફૈઝાન શેખની ATS દ્વારા ધરપકડ, જૈશ-અલ કાયદા લિંક્સની આશંકા, હથિયાર જપ્ત
ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. 25 જાન્યુઆરી, 2026ના રોજ ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી ફૈઝાન ...
ભારત-EU વેપાર કરારથી ઉદ્યોગોને વેગ, નિકાસ અને રોજગારીમાં વધારો
ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરમાં ટેરિફ લગાવવાની ધમકીઓ વચ્ચે ભારતે વ્યૂહાત્મક રીતે અન્ય દેશો સાથે મજબૂત વેપાર ગઠબંધન ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેરિફના વૈશ્વિક દબાણ ?...