દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયા...
ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી
ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડ...
મહારાષ્ટ્રમાં ₹89 લાખના ઇનામી 11 નક્સલીઓનું આત્મસમર્પણ
પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં પોલીસને નક્સલવિરોધી અભિયાનોમાં મોટી સફળતા મળી છે. અહીં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) સંગઠનના અનંત ઉર્ફે વિનોદ સય્યનાના નેતૃત્વવાળા ‘દરેકસા દલમ’ના 11 નક...
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ભારે ડિમોલિશન ડ્રાઈવ શરૂ
અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની કડક કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયું છે. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડ?...
અલ ફલાહ યુનિવર્સિટીના વી.સી. પર નકલી સહીથી જમીન હડપ કરવાનો ઈડીનો આરોપ
દિલ્હી વિસ્ફોટ અને મની લોન્ડરિંગ કેસમાં ઇડીની અટકાયતમાં રહેલા અલ-ફલાહ ગ્રૂપના સ્થાપક અને ચાન્સેલર જવાદ અહમદ સિદ્દીકી અંગે એક મોટો ખુલાસો થયો છે. ઈડીના જણાવ્યા મુજબ સિદ્દીકી અને તેના સાથીઓ?...
UAE એ પાકિસ્તાનીઓને વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો, ગુના અને ભીખ માંગવાની ઘટનાઓને કારણે સખ્તાઈ
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક વર્ષ પહેલા પાકિસ્તાનને 2 અબજ ડોલરની દાનત આપી હતી, અને આજે ઇસ્લામાબાદ સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. UAE એ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. ગુરુવા?...
વલસાડનો અબ્દુલ રહેમાન યુપીમાં 20 વર્ષ રામ ચૌબે બનીને રહ્યો, નકલી વૉટર-આધારથી ઝડપી જમીન
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના છનવતિયા ગામમાં ઓળખ છીનવવાનો ચોંકાવનાર કેસ સામે આવ્યો છે, જેમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ભીલાડા ગામના રહેવાસી અબ્દુલ રહમાન ખાને લગભગ 20 વર્ષ સુધી પોતે મૃત હિંદુ...
ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન
ભારતના બીજા ક્વાર્ટર (જુલાઈ–સપ્ટેમ્બર 2025) ના આર્થિક આંકડાઓએ દેશની વિકાસગતિને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે. સરકારી આંકડા મુજબ, GDP વૃદ્ધિ દર 8.2 ટકા સુધી ઉછળ્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષના સ?...
PM મોદીએ ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (28 નવેમ્બર, 2025) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું. કાંસાના ધા...
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બર 2025 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્...