11 દિવસની ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદથી પ્રારંભ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદ ખાતે આજે ભવ્ય પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદા?...
T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં ...
દેશભરમાં 2 કરોડ આધાર નંબર નિષ્ક્રિય : UIDAIએ જાહેર કરી મુખ્ય માહિતી
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સંકળાયેલી એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે માહિતી આપી છે. UIDAI મુજબ, દેશભરમાં કુલ બે કરોડ જેટલા મૃત વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિ?...
અમેરિકામાં દવા મોકલવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી વધુ એક ગેરકાયદેસર કોલસેન્ટર ઝડપાતા શહેરમાં ફરી એકવાર સાયબર ઠગાઈનું જાળું બહાર આવ્યું છે. માહિતી અનુસાર, આશ્રમ રોડ પર આવેલા સાકાર-9ના 12મા માળે મુનરાઈસ રેમે?...
મુંબઈમાં મા કાળીની મૂર્તિને મધર મેરીનું રૂપ અપાતાં વિવાદ, પોલીસે નોંધી FIR
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક અનોખી અને વિવાદાસ્પદ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. અહીં અનિક ગામની હિંદુ સ્મશાન ભૂમિમાં આવેલ કાલી માતાના મંદિરમાં 22 નવેમ્બરના રોજ કાલી માતાની મૂર્તિને ખ્રિસ?...
પહલગામ હુમલા બાદ આપત્તિજનક પોસ્ટ મામલે ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ પર ધરપકડની લટકતી તલવાર, શોધી રહી છે પોલીસ
ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌ પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા પછી નેહાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી, જેને સુરક્ષા એજન્સીઓએ રાષ?...
દિલ્હી બ્લાસ્ટ કેસ : સુસાઇડ બોમ્બરને આશરો આપનાર શોએબ ફરીદાબાદથી ઝડપાયો
એનઆઇએએ 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ ધડાકા કેસમાં તપાસને વધુ ગતિ આપતાં વધુ એક મહત્વપૂર્ણ આરોપી શોએબની ધરપકડ કરી છે. શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના ધૌજ વિસ્તા...
સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું
આજે દેશે ગૌરવભેર 76મો બંધારણ દિવસ ઉજવ્યો. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં એક ભવ્ય અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સવારે 11 વાગ્યાથી ઉપરાષ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલા ભારતના બંધારણના ઘડવૈયા, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર?...
25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવું એ દેશ માટે મોટી સિદ્ધિ છે : રાષ્ટ્રપતિ મુર્મુ
આજે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે, જે દર વર્ષે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1949ના આ જ દિવસે ભારતમાં બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું અને ત્યારથી આ દિવસ લોકશાહી મૂલ્?...