SIR કાઉન્ટડાઉન : ૨૪ કલાકમાં જ ૧ હજાર મતદારોએ પોર્ટલ ઉપર સ્વયંભૂ ફોર્મ ભર્યા!
સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન- SIRમાં મતદાર તરીકેની ઓળખ અર્થાત 'એન્યુમરેશન ફોર્મ' સોંપાવની પ્રક્રિયામાં હવે માંડ ૯ દિવસ બાકી રહ્યા છે. સોમવારે ECIએ મેપિંગ વગર અર્થાત વર્ષ ૨૦૦૨ની યાદી પ્રમાણે મતદા...
બંધારણ 16 સંસ્કારના 16 અધિકાર આપે છે
1. ગર્ભાધાનઃ જીવનની સાથે અધિકારોની શરૂઆત ગર્ભાધાન સંસ્કાર એટલે જીવનનો પ્રારંભ. ગર્ભાધાન સાથે વ્યક્તિના લિંગ અને આરોગ્યની રૂપરેખા બની જાય છે. એ જ રીતે બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમ?...
ધર્મધ્વજ : વસ્ત્રનો ટુકડો માત્ર નહીં, દેવત્વની ઉપસ્થિતિનો જીવંત સંદેશ હોય છે
વર્ષ 2024માં અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ હવે તેના શિખરની કાર્યપૂર્ણાહુતિ સાથે પરંપરાનો અગત્યનો અધ્યાય — ધર્મધ્વજ સ્થાપના — પણ પૂર્ણ થઈ ગયો છે. 25 નવેમ્બર 2025ના ...
જન આક્રોશ રેલી દરમિયાન હંગામો, પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
હિંમતનગર શહેરમાં મંગળવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી. રેલી આગળ વધતી હતી ત્યારે કેટલાક સ્થાનિક પરિવારજનો અને મહિલાઓના જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો....
ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, રાખનું વાદળ ભારત સુધી પહોંચ્યું
પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસ હજાર વર્ષથી સુષુપ્ત રહેલો હૈલી ગુબ્બી જ્વાળામુખી હવે અચાનક સક્રિય થયો છે, અને તેના વિસ્ફોટથી સર્જાયેલું વિશાળ રાખનું વાદળ હજારો કિલોમીટરનું અંતર કા...
શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક
અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા ?...
અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર લગાવવામાં આવનારા પવિત્ર ધર્મ ધ્વજાની પ્રથમ તસવીર સામે આવતા જ સમગ્ર દેશભરમાં ઉત્સાહ અને ભક્તિભાવ છવાઈ ગયો છે. આ કેસરી રંગનો ધ્વજ અત્યંત વિશિષ્ટ ...
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’નું નવું પોસ્ટર રિલીઝ, અવાજ સાંભળી ફેન્સ ભાવુક
બોલિવૂડના 'હીમેન' તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધર્મેન્દ?...
‘મુસ્લિમ બ્રધરહૂડ’ને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં ફરી એક વખત ઇસ્લામી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહૂડ’ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમનું પ્રશાસ?...
ગુરુ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે – સ્વામી ભોલાનંદ સરસ્વતીજી
ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણતિથી મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. આ પ્રસંગે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, ગુરુ તે જોવાનું નહી અનુભવવા...