ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ
રાજ્યના મુખ્યમંત્રીએ આજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે. તાજેતરમાં કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનની આફતના કારણે રાજ્યના અ?...
હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે (5 નવેમ્બર) દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એક પ્રેઝન્ટેશન દ્વાર...
ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું ₹200 કરોડનું સાયબર ક્રાઈમ રેકેટ
ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ અને રેલવેના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મળીને ચલાવવામાં આવેલી વિશાળ તપાસમાં એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. આ ગેંગનું સંચાલ?...
આજે દેવ દિવાળી, જાણો શુભ મુહૂર્ત, પૂજાની વિધિ અને પૌરાણિક મહત્ત્વ
આજે સમગ્ર દેશમાં ભક્તિ અને આસ્થાથી ભરેલો તહેવાર દેવ દિવાળી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ પવિત્ર તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે, જે દીપાવલી પછીના પંદ...
સરખેજમાં ‘દૃશ્યમ’ જેવી ઘટના : પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, લાશ ઘરમાં દાટી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવી દેનારી ઘટના બહાર આવી છે. અહીં એક વર્ષ પહેલાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર પત્ની પર જ પતિની હત્યાનો આરોપ ચઢ્યો છે. માહિતી મુજબ, સરખેજ?...
ગુજરાત સરકારના આશ્વાસન બાદ સસ્તા અનાજની દુકાનના દુકાનદારોની હડતાળ સમેટાઈ
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ, જે અમુક પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી, તે હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ અને ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગ સાથે ...
બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા
છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આજે બપોરે એક ભયાનક રેલ દુર્ઘટના બની છે, જેમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે સીધી અથડામણ થઈ હતી. આ અકસ્માત લાલખદાન રેલવે ક્ષેત્રમાં બપોરે આશરે ચાર વાગ્યે થય...
ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર અમેરિકન કોર્ટની રોક, 40 વર્ષ જેલ બાદ નિર્દોષ છૂટ્યા પછી ફરી અટકાયત
અમેરિકામાં ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમના ડિપોર્ટેશન પર ત્યાંની બે અલગ-અલગ કોર્ટે રોક લગાવી છે. વેદમ 43 વર્ષ સુધી એક ખોટા હત્યાના કેસમાં જેલમાં રહ્યા હતા, પરંતુ હવે તેઓ દોષમુક્ત ઠર્યા છે. તેમ ...
ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં દિવાળી પછી પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કા?...
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં શુક્રવારે યોજાશે સંતવાણી સન્માન સમારંભ
મોરારિબાપુની પ્રેરણા સાથે તલગાજરડામાં સંતવાણી સન્માન સમારંભ યોજાશે. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે શુક્રવારે ચિત્રકુટધામમાં સંતવાણી વંદના થશે. કારતક વદ બીજ એ મોરારિબાપુનાં પિતા પ્?...