પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય
કથાકાર વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળ...
ભારત-અમેરિકા વચ્ચે 10 વર્ષની ડિફેન્સ ડીલ, સંરક્ષણ મંત્રીએ ગણાવી નવા યુગની શરૂઆત
ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક 10 વર્ષનો સંરક્ષણ કરાર હસ્તાક્ષર થયો છે, જે બંને દેશોની રક્ષા ભાગીદારીને નવા સ્તરે લઈ જશે. આ કરાર પર હસ્તાક્ષર માટે ભારતના સંરક્ષણ મંત્રી ?...
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું “જય સરદાર”ના નારાથી
૩૧ ઓક્ટોબર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસા...
રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લ?...
રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ?...
અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, સુરત, અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હજુ 2 ...
પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ
દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા ?...
વાલોડ ખાતે 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ અંબાજી શેરીમાં આવેલા મંદિરે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવી હતી મંદિરની બહાર તેમજ આખા ફળિયામાં બહેનો દ્વારા ખુબ સરસ રં...
વડતાલ મંદિર ધ્વારા શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
આપણે જાણીએ છીએ તેમ વૈશિ્વક સંસ્કૃતિઓમાં કોઈપણ સંસ્કૃતી પોતાના ઉત્સવો અને પરંપરાઓથી ઉજળી છે. હિંદ સનાતન ધર્મમાં પ્રજા ઉત્સવ પિ્રય છે. ઉત્સવો ધ્વારા સમાજમાં સંપ સુહ્રદભાવ.અને એકતા વધે છે. જે?...
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે
પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષ...