એશિયા કપનું મેડલ લઈને ભાગેલા પાકિસ્તાની નકવી પર BCCIની કડક કાર્યવાહી
ભારતે એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને નવમી વખત ચેમ્પિયન બન્યું, જે દેશમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જનારુ ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ અન્ય નેતાઓએ ટીમ ઇન્ડિયાને જીત બ...
નવરાત્રિનો આઠમો દિવસ, જાણો મા મહાગૌરીની કથા અને મંત્ર
હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે, જેમાં નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા દિવસે અષ્ટમી તિથિએ દેવીના આઠમા સ્વરૂપ મહાગૌરીની ઉપાસના કરવા?...
ટ્રોફી વિવાદ વચ્ચે ચેમ્પિયન ભારતીય ટીમને લઇને વડાપ્રધાન મોદીની ખાસ ‘X’ પોસ્ટ
એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો. આ ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ‘X’ હેન્ડ?...
મુઝફ્ફરનગરમાં યુપી પોલીસની એનકાઉન્ટર કામગીરીમાં એક લાખનો ઈનામી ગેંગસ્ટર નઈમ કુરેશી ઢેર
યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ થયેલી પોલીસ અથડામણમાં એક લાખના ઈનામી કુખ્યાત ગુનેગાર નઈમ કુરેશીનું અંત આવી ગયું. મીરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુતુબપુર ઝાળ નહે?...
નક્સલવાદીઓનો યુદ્ધવિરામ પ્રસ્તાવ અમિત શાહે નકાર્યો : ‘ગોળીનો જવાબ ગોળીથી મળશે’
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ મુદ્દે એક અત્યંત સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. ‘નક્સલ મુક્ત ભારત’ વિષયક સેમિનારમાં બોલતા તેમણે નક્સલવાદીઓના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકાર...
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ.ની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન
આણંદ જીલ્લાના તારાપુર તાલુકામાં કે.ડી.સી.સી. બેંકની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ તારાપુર શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ તથા દેશના ગ...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ ૨૦૨૫ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પવિત્ર અજવાળે, શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ – 2025 નો ભવ્ય કાર્યક્રમ યો...
કપડવંજની શેલગઢ દૂધ મંડળીની બહેનોએ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર
મહિલા સભાસદોએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિત્રાર્થ કરવાની દિશામાં કામગીરી કરવા પ્રતિજ્ઞા લીધી. નવા ભારતના નિર્માણનો સંપૂર્ણ દારોમદાર ખેડૂતો, પશુપાલકો, ઉદ્યોગ સાહસિકો, ?...
પીએમ મોદીએ લોન્ચ કર્યું સ્વદેશી BSNL 4G, એકસાથે 97 હજાર મોબાઈલ ટાવરનું લોકાર્પણ કર્યું
પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જી છે. તેમણે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જે ભવિષ્યમાં 5G માટે પણ તૈયાર છે. આ નેટવર?...
ચીનમાં 5.6ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, માત્ર 10 કિલોમીટર ઊંડે નોંધાયું કેન્દ્રબિંદુ
ચીનના ગાંસૂ પ્રાંતમાં શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ની સવારે ભયંકર ભૂકંપનો ઝટકો અનુભવાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. ચાઈના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના અહેવાલ મુજબ, ભૂકંપની તીવ?...