શતરંજની ખરી ‘રાણી’, 19 વર્ષની ઉંમરે ચેમ્પિયન બની
FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ ભારતમાં માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહી, જ્યાં બે ભારતીય ખેલાડીઓ—દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી—એકબીજાના સામે ટકરાયા. આ મુકાબલામાં 18 વર્ષીય દિવ્યા દેશમુખે શા?...
સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન
રાષ્ટ્રની સરહદ પર સમુદ્ર કિનારે કચ્છમાં ઐતિહાસિક શિવાલય આવેલું છે. સૂરજ નારાયણનું છેલ્લું કિરણ સંધ્યા વંદન કરે છે તે કોટેશ્વર મહાદેવ તીર્થસ્થાન દર્શનીય છે. ભારત વર્ષનાં ઐતિહાસિક સ્થાનોમ...
પહેલગામ હુમલામાં સામેલ આતંકી સુલેમાન અને યાસિર ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાનો પડઘો ભરપૂર રીતે આપ્યો છે. લગભગ ત્રણ મહિના પહેલા થયેલા ભયાનક હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર આતંકીઓને દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં ઘેરબંદી કરી ઠાર ...
કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો
એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગ?...
અભિપ્રપુર ગામે વરસાદી પાણીએ જીવન અટકાવ્યું, દૂધ મંડળી અને શાળાઓ બંધ
ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળાઓમાં પણ પાણી ઘૂસતાં શિક્ષણકાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે. બાળકોના જીવને જોખમ ન રહે તે હેતુથી શાળાઓ બંધ રાખવામાં આવી છે અને પાણી ઊતરે ત્યાં સુધી તેમ જ રાખવાન?...
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો ક...
ઋષભ પંત પાંચમી ટેસ્ટથી બહાર, નવા વિકેટકીપરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ચોથો મુકાબલો માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયો હતો, જે ડ્રો રહ્યો હતો. ભારતીય ટીમ માટે આ મુકાબલામાં કેપ્ટન શુભમન ગિલ, ?...
શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્?...
યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ગોલા ગોકર્ણનાથ શહેર સ્થિત પ્રખ્યાત શિવધામ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાત માટે પહેલો સોમવાર) શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગની ઘટના ?...
‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત "શિક્ષણ સંમેલન – જ?...