RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ...
નર્મદા જિલ્લામાં શિક્ષણનો નવો સૂર્યોદય: નીલભાઈ રાવની આગેવાનીમાં 19,319 આદિવાસી વિદ્યાર્થીઓ માટે 75,604 નોટબુકનું વિતરણ
ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પ...
26/11 માટે 2005થી શરૂ થઈ હતી તૈયારી, તહવ્વુર રાણાએ શરૂ કરી હતી ફર્જી કંપની: NIA ચાર્જશીટમાં ખુલાસો
26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સંબંધિત એક મહત્વપૂર્ણ વિકાસમાં, NIA (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ 24 જુલાઈ, 2025ના રોજ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં અનેક ગંભીર ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. આ ચાર?...
ભારત-યુકે ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને સ્ટાર્મરના હસ્તાક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે છે, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચ...
હિમાચલના મંડીમાં બસ દુર્ઘટના : 5નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 24 જુલાઈના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સરકારી બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, દુ?...
ચંડોળા તળાવ ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે તમામ અરજી ફગાવી
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી સામે દાખલ અનેક અરજીઓ પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટએ ત?...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
નાગરિકોના પ્રશ્નો સાંભળી હકારાત્મક પસાને ધ્યાને લઈને પ્રશ્નના મૂળ સુધી પહોંચીને તેનો નિકાલ કરવાની દિશામાં કાર્યકરવા પર ભાર મૂકતા કલેક્ટર એસ.કે.મોદી નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ...
ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ. ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લા?...
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે સંકળાયેલી RAAGA સંસ્થાઓ સામે મની લોન્ડરિંગની ગંભીર તપાસ શરૂ કરી છે. EDએ દિલ્હીઈ અને મુંબઈમાં કુલ 35 સ્થળોએ દરોડા પાડી 50થી વધુ ...
ગુજરાત ATSએ પકડેલા આતંકવાદીઓ ઑપરેશન સિંદૂર વિરુદ્ધ મોદી સરકાર સામે કરવા માંગતા હતા જેહાદ
23 જુલાઈ, બુધવારે ગુજરાત ATSએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હેઠળ અલ-કાયદા ઈન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓને ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા આરોપીઓમાં ફરદીન શેખ (ફતેહવાડી, અમ...