ઐતિહાસિક નગરી સિહોરમાં યોજાઈ ભગવાન જગન્નાથજી રથયાત્રા
અષાઢી બીજ પ્રસંગે ઐતિહાસિક નગરી સિહોરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા યોજાઈ ગઈ. ઠાકર મંદિર પ્રેરિત જગન્નાથજી રથયાત્રા સમિતિનાં આયોજનમાં અગ્રણીઓ નગરજનો ભાવભેર જોડાયાં હતાં. ગોહિલવાડની ઐતિહ...
નર્મદા જિલ્લામાં યોગને વિશેષ પ્રાધાન્ય
યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ શ્રી ફુલસિં?...
દિલ્હીની હિંદુ યુવતીની હત્યા મામલે આરોપીની ધરપકડ, છત પરથી મારી દીધો હતો ધક્કો
દિલ્હીની જ્યોતિનગર વિસ્તારમાં રહેનારી 19 વર્ષીય યુવતી નેહાના દયનીય અને હ્રદયવિદ્રાવક હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 23 જૂનના રોજ સાંજના સમયે યુવતીને પાંચમા માળેથી ધક્કો મારીને ?...
ટૂ વ્હીલર ચાલકો પાસેથી નહીં વસૂલાય ટોલ, હાઇવે ઓથોરિટીએ દાવા ફગાવીને કરી સ્પષ્ટતા
તાજેતરમાં કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવાઓ કરવામાં આવ્યા કે કેન્દ્ર સરકાર ટૂ વ્હીલર વાહનો પરથી પણ ટોલ ટેક્સ વસૂલવાનો વિચાર કરી રહી છે, જેના કારણે અનેક બાઈક અને સ્કૂટર ચાલકોમાં ગભરાટ ફે...
સુરતમાં પૂર બાદ ચોતરફ ગંદકીના ગંજ, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ
સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પાણીના ભરાવાની સાથે હવે સ્વચ્છતા અને આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂર પછી અનેક વિસ્તારોમાંથી મોટા પાયે કચરો બહાર નીકળ્યો છે, પરંતુ તેમનો સમય?...
શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું
ભારતના ગૌરવસ્વરૂપ અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાં એક રાત્રિ વિતાવી લીધા બાદ હવે તેમનો પ્રથમ વિડીયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેમણે ભારતીય જનતાને અવકાશમાંથી હાર્દિક શુ?...
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા, ડૉકિંગ પ્રક્રિયા શરૂ
ભારતના અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાે નાસાના AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સફળતાપૂર્વક સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ મારફતે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીની અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી છે. ?...
પાટણમાં માત્ર પોણા ૨ ઇંચ વરસાદ અને શહેર થઈ ગયું તણાઈમય, નગરપાલિકા સામે ભારે રોષ
પાટણ શહેરમાં આજે સવારે પડેલા માત્ર પોણા ૨ ઇંચ જેટલા વરસાદે શહેરના વ્યવસ્થાપનનાં ભંડાફોડ કરી નાખ્યા. શહેરનું હાર્દ માનાતું આનંદ સરોવર વિસ્તારમાંથી લઈ પાટણ રેલવે ઘરનાળા તરફ જતો માર્ગ, પાણીથ?...
ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા ‘શાળા પ્રવેશોત્સવ’નો 2025નો કાર્યક્રમ આજે 26 જૂનથી મહીસાગર જિલ્લાના કડાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભવ્ય શુભારંભ સાથે શરૂ થયો છે. ર...
બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ
બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાથી ગુજરાતમાં AAPના આંતરિક સંકટો ફરીથી સ્પષ્ટ થયા છે. 26 જૂન, ગુરુવારે ઉમેશ મકવાણાએ AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીન?...