ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ
નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ ...
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો : USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ
ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ ઊભો થયો છે. ભારત સરકારે અમેરિકાની સંસ્થા United States Commission on International Religious Freedom (USCIRF) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026ના વાર્ષિક અહેવાલને કડક શ?...
ગુજરાત સરકાર આ સત્રના અંત સુધીમાં UCC બિલ લાવે તેવી સંભાવના, કમિટીએ અંતિમ રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો
ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્?...
ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી LPG ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ જહાજ બાદ હવે વિશાળ LPG કેરિયર ‘નંદા દેવી’ જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજના આગ...
બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAની તમામ પાંચ બેઠકો પર જીત
બિહાર રાજ્યસભા ચૂંટણીમાં NDAએ પ્રભુત્વ જમાવતા તમામ પાંચ બેઠકો પર જીત મેળવી છે. સંખ્યાબળના હિસાબે મહાગઠબંધનને ઓછામાં ઓછું એક બેઠક મળવાની શક્યતા હતી, પરંતુ ચાર વિપક્ષી ધારાસભ્યો મતદાનથી ગેરહ?...
ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી સામે લડશે
ભારતીય જનતા પાર્ટીએ (BJP) આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પોતાની પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી છે. રવિવારે ચૂંટણીની જાહેરાત થયા પછી, સોમવારે (16 માર્ચ) આ યાદી જાહેર કરવામાં આવી. યાદીમાં ?...
મુંદ્રા પોર્ટ પર ઈરાનથી ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યું, નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું મુંદ્રા પોર્ટ ફરી એકવાર ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં ગેસ ભરેલું ‘શિવાલિક’ નામનું જહાજ મુંદ્રા પોર્ટના એન્કરેજ વિસ્તારમા...
ભારતીય ટપાલ વિભાગ શરૂ કરશે ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા, પાર્સલની આગામી દિવસે ડિલિવરીની ખાતરી
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા આપવા માટે નવી ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવા અંતર્ગત પાર્સલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની આગામી દિવસે ડિલિવ?...
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલનો 71મો જન્મદિવસ, PM મોદી સહિત ટોચના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
દેશના કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે દેશભરના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ખાસ કરીને જળ વ્યવસ?...