મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ નડિયાદના મહેમાન બનશે
સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે.જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર?...
ખેડા જિલ્લામાં સાત દિવસમાં ૧૩૧ ગામોમાં રૂ.૮૦૩.૩૪ લાખના ૩૦૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા.૦૫ ઓગસ્ટ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ,ખ?...
ખેડા જિલ્લાના વડતાલધામથી ૧૦૦૦ ગામમાં દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વ...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ઉત્તરસંડા ગામે વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે ધારાસભ્યની ગ્રાન્ટ, સરકારની વિવિધ ગ્રાંટો તથા ઉત્તરસંડા ગ્રામ પંચાયતના સ્વભંડોળ માંથી ₹ 88 લાખના ખર્ચે સી.સી.રસ્તા, LED પ...
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ ખાતે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આજે નડિયાદ શહેર ઉત્સાહભેર દેશભક્તિના રંગે રંગાયુ હતું. આજે સોમવારે જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહે?...
શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમા સમજાવવામાં આવ્યો
શ્રી સંતરામ મંદિર, નડિયાદ ની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પ્રી. પ્રાઇમરીના વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ ધર્મના તહેવારોના ઇતિહાસને સમજે તે હેતુથી અત્યારે ચાલતા હિન...
સંત તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ – મોરારિબાપુ
તુલસી જન્મોત્સવ પ્રસંગે કૈલાસ ગુરૂકુળ મહુવામાં વાલ્મીકિ, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ ભાવ નિરૂપણ વ્યક્ત કરી કહ્યું કે, સંત તુલસીદાસજી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને ?...
દત્તક ગામ પીપળાતામાં ‘એક વૃક્ષ માં કે નામ ‘ તથા ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો
ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ' કાર્યક્રમ ના સંદર્ભમાં રાષ્ટ્રીય સેવા યોજનાના દત્તકગામ, પીપળાતામાં ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ ન...
નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનાં સ્વતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમનું કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં યોજાયુ રીહર્સલ
78માં સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાના કાર્યક્રમને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડા જિલ્લા વહિવટી તંત્ર અનેકવિધ કાર્યક્રમોના આયોજન દ્વારા જિલ્લામાં ઉત્સવનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ ?...
વડતાલ પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ
તા.૧૦ કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર પરિવાર હર ઘર તિરંગાની શરૂઆત કરવામાં આવી રહી છે. તેના ભાગ માટે મીડિયા વડતાલ પોલીસ સ્ટેશન પી.આઈ. વી.બી. દેસાઈ, પી.એસ.આઈ. ઉષાબેન કાતર?...