નડિયાદનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
નડિયાદ તાલુકાનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં બાળકોને શિક્ષણ, કન્યા કેળવણી અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની બાબતો?...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ નીદિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી ?...
નડિયાદ : જીલ્લાના BJP કાર્યકર્તાઓને સાયબર સિક્યુરીટી અવેરનેસની માહિતી અપાઈ
નડીયાદ જીલ્લા BJP કાર્યાલયમાં તા. ૭-૯-૨૦૨૪ ના રોજ જીલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ IT Infotech, Nadiyad દ્વારા સાયબર સિક્યુરીટી અવેરનેસ નો એક સેમીનાર આપવામાં આવ્યો. જેમાં આજના સમયમાં સોશીયલ મીડિયા દ્વારા ?...
નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અનોખા ચોકલેટોના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે ગણપતિ દાદા ના આગમન પ્રસંગે હનુમાન દાદાને ...
બાપા ફ્રોમ છાપા, ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ
નડિયાદમાં રહેતા શ્રી હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે 'બાપા ફ્રોમ છાપા' ની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એક?...
નડિયાદ : ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
નડિયાદ શહેરમાં મંજીપુરા રોડ આવેલ સુંદરવન સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂકાવતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો
ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસા...
સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડી પ્રકરણ
આખા સૌરાષ્ટ્રમાં ભળભળાટ મચાવનારા છેતરપિંડીના ગુનામાં જૂનાગઢ સ્વામિનારાયણના જે સંતોના પર આક્ષેપો થયા છે, તે હાલમાં ફરાર છે. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મીડિયા ?...
નડિયાદ ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં ચોમાસુ ૨૦૨૪ સંદર્ભે બેઠક યોજાઈ
રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં કલેક્ટકર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વરસાદી પાણીના નિકાલ અંગે છાપવામાં આવેલ નેગેટિવ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા
સમગ્ર નડિયાદ શહેરમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં નડિયાદમા હજુ વરસાદી પાણી ભરાયેલ છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેનું ખંડન કરતા ધારાસભ્ય પં?...