નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી
નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે ?...
નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્?...
નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે
નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાની રચના બાદ વિકાસ કાર્યો માટે મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, રાજ્યના સીએમ ભુપ...
નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો
આગામી ૧૯૪મા સમાધી મહોત્સવ, અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સવારે કરવામાં આવ્યો. પ.પૂ મહંત રામદાસજી મહારાજે ?...
નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો
મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા...
શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ-બહેનો-સંતોએ લીધી
યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની ક્રુપા થી પ પુ શ્રી રામદાસજી મહારાજશ્રીના આશિઁવાદથી સેવા-ધમઁ અને સંસ્કાર ના ત્રિવેણી સંગમ સમા શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામા?...
નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી અંતર્ગત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લામાં નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ નિમિત્તે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના ૮૦થી વ?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા. સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મ?...
નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો
આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાય?...
નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે
નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ...