સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોન?...
ગુજરાતમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવાની માંગ, નિર્ણય નહીં લેવાય તો અનશન કરશે મહંત દેવનાથ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને “રાજ્યમાતા”નો દરજ્જો આપ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવી જ માંગે રાજકીય અને ધાર્મિક માહોલ ઊભો કર્યો છે. કચ્છના પ્રસિદ્ધ સાધુ મહંત યોગી દેવનાથ બાપુએ રાજ્ય સરકારને ?...
DRDOના ₹20,000 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી, એર ઇન્ડિયાના 6 વિમાન બનશે નેત્રા MK-2
ભારત સરકારે ભારતીય વાયુસેના (IAF) માટે એક વિશિષ્ટ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ₹20,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના હેઠળ દેશની પોતાના બનાવેલા એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિ?...
ITRમાં ખોટી માહિતી આપવા બદલ થશે 200 ટકા દંડ અને 7 વર્ષની કેદ
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 રાખી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે કરદાતા આતુરતામાં નહીં પરંતુ શાંતિથી અ?...
રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ – લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયે NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારતને રશિયાથી ક્રૂડ ખરીદવા મુદ્દે આપેલી ચીમકી પર સખત અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભ?...
સમુદ્રીય શક્તિ વધારવા 5000 કરોડના ખર્ચે ભારતીય નૌસેના વિસ્તરણ માટે તૈયાર
ભારતના સમુદ્રવિશે વધતા વ્યૂહાત્મક મહત્વ અને ભારતીય નૌકાદળની ઊર્જાવાન હાજરીને વધુ મજબૂત બનાવવા માટે મુંબઈ સ્થિત 'મઝગાંવ-ડોક-શિપબિલ્ડર્સ લિમિટેડ' (MDL) દ્વારા રૂ. 4000 થી 5000 કરોડની વિશાળ વિસ્તરણ ય?...
114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર તરીકે જાણીતા ફૌજા સિંઘનું 114 વર્ષની વયે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ફૌજા સિંઘ પોતાના ઘરની બહાર નિયમિત ચાલવા નીકળ્યા હતા ત્યાર?...
પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’
ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની...
આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો
કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્ય?...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...