શાપર-હડમતાળાની ફાર્મા કંપનીમાં EDની મોટી કાર્યવાહી, હવાલા કૌભાંડની તપાસથી ખળભળાટ
રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગુરુવારે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. કેન્દ્રિય તપાસ એજન્સીની ટીમે એક જાણીતી ફાર્?...
ફિનલેન્ડે બનાવ્યું દુનિયાનું પ્રથમ ન્યૂક્લિયર ડસ્ટબિન, 1 લાખ વર્ષ સુધી સુરક્ષિત રહેશે પરમાણુ કચરો
વિશ્વભરમાં પરમાણુ ઊર્જાના ઉપયોગ સાથે જોડાયેલી સૌથી મોટી સમસ્યાઓમાંની એક એટલે કે રેડિયોએક્ટિવ કચરાના સુરક્ષિત નિકાલ માટે હવે એક ઐતિહાસિક ઉકેલ સામે આવ્યો છે. ફિનલેન્ડના વૈજ્ઞાનિકો અને ઇજન?...
પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર : જૂના કપડાંમાંથી બનતી કાપડની થેલીઓનો નવતર પ્રયોગ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ અભિયાનો ચાલી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડવા માટે એક અનોખી અને પ્રેરણાદાયી પ?...
વડોદરા : ભાવભીની વિદાય સાથે નીકળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા, હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ
વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મંગળવાર, 2 જૂનના રોજ તેમના અવસાન બાદ બુધવાર, 4 જૂને ભાવભીની વિદાય સાથે તેમન...
ધોળકામાં શિક્ષિકાની હત્યાનો ભેદ ઉકેલાયો, શિક્ષક પતિએ જ પત્નીની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બનેલી એક ચકચારી હત્યાની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ નજીક એક મહિલાનો અર્ધનગ્ન અને સળગેલી હા?...
Nashik TCS Case : ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ, AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલનું પણ નામ ચર્ચામાં
નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટ સાથે જોડાયેલા કથિત ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા કોર્ટમાં આશરે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી...
Delhi Hotel Fire Case : 21 લોકોના મોત બાદ હોટેલ માલિક લવકેશ બજાજની ધરપકડ, પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા
દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી 'ફ્લોરિશ સ્ટે B&B' હોટેલમાં લાગેલી ભીષણ આગના મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા બાદ હોટેલના માલિક લવકેશ બજાજન?...
2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ
ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોને વધુ આધુનિક, સુરક્ષિત અને સૌંદર્યમય બનાવવા માટે મહત્વાકાંક્ષી "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન" અમલમાં મૂકવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટ દ્વારા આ યોજનાને સૈદ્ધ...
ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે. વન વિભાગની મહેનત રંગ ?...
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સુરતની મુલાકાતે : દક્ષિણ ગુજરાતને રૂ. 12,421 કરોડના વિકાસકાર્યોની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના પરિવહન અને માળખાકીય વિકાસને નવી દિ?...