બાંગ્લાદેશમાં હિંદુ યુવાનની હત્યા સામે અમદાવાદના પાલડી ચાર રસ્તા પર બજરંગ દળનું વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કારપીણ હત્યાના વિરોધમાં તેની અસર ભારતમાં પણ જોવા મળી. અમદાવાદ શહેરમાં બજરંગ દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. પાલડી ચાર રસ્તા પાસે યો?...
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત લંબાઈ, હવે અરજી કરવાની નવી અંતિમ તારીખ જાણો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ સહિત)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધાર?...
ઉત્તરાખંડની તમામ શાળાઓમાં રોજ ભગવદ્ ગીતા શ્લોક પાઠ ફરજિયાત, સીએમ ધામીનો મોટો નિર્ણય
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (21 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રતિદિન ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ અનિવાર્ય ?...
વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”
ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું. કોડીન કફ સિરપ કેસને લઈને વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કડક ભાષામાં કહ્?...
લુથરા બ્રધર્સ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર, દસ્તાવેજોની તપાસ હજી બાકી
ગોવાના ચર્ચિત નાઈટ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસ તપાસ સતત ઝડપી ગતિએ આગળ વધી રહી છે. લૂથરા બ્રધર્સની અગાઉની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ તેમને માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,...
બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા, અજાણ્યા બંદૂકધારીઓએ નેતા મોહમ્મદ સિકંદરને માથામાં ગોળી મારી
બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP)ના લેબર વિંગના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ખુલનામાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી છે. સિકંદર ખુલના?...
વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં તલાટીને લેખિતમાં ફરિયાદ કરવા છતાં ગેરકાયદે માટી ખનન કરવામાં આવી રહ્યું છે
વાલોડ તાલુકાના ડુમખલ ગામના રહેવાસીઓ દ્વારા ગામમાં ચાલતા ગેરકાયદેસર ઇટના ભઠ્ઠાઓ તથા માટી ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન ?...
નાતાલની રજાને કારણે બુધવારે સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી બપોર બાદ નાગરિકોની રજૂઆતો સાંભળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર–2025નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજાશે. સામાન...
ઉકાઈ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ના અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી નરે?...
ખંભાતમાં ‘અબ્બુના કહેવા પર’ હિંદુ પિતા-પુત્ર પર છરો લઈને તૂટી પડ્યો મોઈનુદ્દીન
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં હિંદુ પિતા–પુત્ર પર છરીથી થયેલા હુમલાનો મામલો ચર્ચામાં આવ્યો છે, જેમાં આરોપી તરીકે મોઇનુદ્દીન સૈયદનું નામ સામે આવ્યું છે. ઘટનાને લઈને મીડિયાના કેટલાક અહેવાલોમ...