અમેરિકાની કૅથલિક સ્કૂલમાં ગોળીબાર, હુમલાખોરનાં બંદૂક અને મૅગેઝિન પર લખ્યું હતું– ‘માશાલ્લાહ’ અને ‘ન્યૂક ઇન્ડિયા’
અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસ શહેરમાં આવેલી એક કેથલિક સ્કૂલમાં થયેલી ગોળીબારની ઘટના સમગ્ર દેશમાં ચોંકાવનારી સાબિત થઈ છે. આ હુમલામાં બે નાના બાળકો – એક 8 વર્ષીય અને એક 10 વર્ષીય –નાં...
ભુવનેશ્વરમાં યોજાનાર SC-ST કલ્યાણ સમિતિ અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલન : ગુજરાતના 8 ધારાસભ્યો હાજર રહેશે
29 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 'અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સ?...
ઝેલેન્સ્કીનો આભાર સંદેશ: “રશિયા યુદ્ધ અંત માટે ભારત મદદગાર બનશે”
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર માન્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ શુભકામનાઓ પાઠવતાં ?...
વડોદરામાં તણાવ: ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકાતા હંગામો, શંકાસ્પદોની ધરપકડ
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 26મી ઓગસ્ટની વહેલી સવારે બનેલી ઘટનાએ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ ઊભું કર્યું છે. નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ગણેશજ?...
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર રહેલ નીલકંઠ મહાદેવ સ્થાન
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર નીલકંઠ મહાદેવ સ્થાન રહેલ છે. ગ્રામજનો વતનપ્રેમી દાતાઓ દ્વારા રૂપિયા સવા કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર થયેલ શિવાલય દર્શનીય રહ્યું છે. ગોહિલવાડ સહિત સર્વત્ર ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાત આવશે; અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને મળશે ₹5477 કરોડના વિકાસ કાર્યોની ભેટ – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
અમદાવાદમાં ₹1,624 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લેનનો બનશે, વડાપ્રધાન કરશે ખાતમુહૂર્ત. મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1218 કરોડના વિકાસકાર્યોની ભેટ. ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડન?...
‘સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી સતત બદલાઈ રહી છે’: બિહારમાં પીએમ મોદીએ ઉઠાવ્યો ઘૂસણખોરીનો મુદ્દો
શુક્રવારે (22 ઑગસ્ટ) બિહારના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં ઘૂસણખોરી અને ડેમોગ્રાફી પરિવર્તનના ગંભીર મુદ્દાને ખૂબ જ આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. પીએ?...
‘PM હોય કે CM, જામીન ન મળ્યા તો છોડવી પડશે ખુરશી’, બિહારમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યને વિકાસની અનેક ભેટો આપી. તેમણે કુલ 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બનનારી 14 મહત્વપૂર્ણ યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્?...
અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા
આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વ...
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક ય?...