WAR 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, આ સ્ટારની એન્ટ્રીથી દર્શકો ચોંક્યા
આ વર્ષે બૉલીવુડના ચાહકો માટે સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે 'વોર 2', જે 2019 ની સુપરહિટ ફિલ્મ 'વોર'નો સિક્વલ છે. અત્યારસુધી હૃતિક રોશનના ફેન્સ આ ફિલ્મની દરેક અપડેટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ...
અશ્લીલ કન્ટેન્ટ પર સરકારનો આકરો પ્રહાર, ઉલ્લુ-ALT બાલાજી સહિત 25 એપ્સ પર પ્રતિબંધ
કેન્દ્ર સરકારે દેશના ડિજિટલ પ્લેટફોર્મ પર ફેલાઈ રહેલા અશ્લીલ અને સોફ્ટ પોર્ન સામગ્રી સામે કડક વલણ દાખવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એલ્ટ બાલાજી (ALTT), ઉલ્લુ (Ullu), દેશીફ્લિક્સ (Desiflix), બિગ શો...
ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા UAV (અનમેનડ એરિયલ વ્હીકલ) દ્વારા છોડી શકાય તેવી નવી પેઢીની મિસાઈલ ULPGM-V3 નું સફળ પરીક્ષણ આંધ્ર પ્?...
AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્?...
કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત
ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માં?...
રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાતાં ભાવિક ભક્તો
પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમ...
પીએમ મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી પદે રહેનારા વડાપ્રધાન બન્યા, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તેમણે એક વધુ મહત્વપૂર્ણ કિર્તીમાન પોતાના નામે કર્યો છે. 25 જુલાઈ, 2025ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદે ?...
ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ
દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો ?...
માલદીવ રાષ્ટ્રપતિના સાળાનો વિવાદાસ્પદ આરોપ: મોદીને આતંકી અને ઇસ્લામના દુશ્મન કહ્યા
માલદીવ્સની યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ વિવાદ ઉભો થયો છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી સંગઠન ‘જમિયતુલ સલાફ’ના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમ...
RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ...