શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન
ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં આગામી સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન થયું છે. અહીંયા તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્મા...
મિનિટોમાં તપાસો આધાર કાર્ડ અસલી છે કે નકલી, જાણો સરળ ટ્રિક
ડિજિટલ યુગમાં લેવડ દેવડ દરમિયાન આપવામાં આવતી ઓળખમાં છેતરપિંડીનું જોખમ વધી રહ્યું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ મહત્ત્વનો પૂરાવો ગણવામાં આવે છે પરંતુ તેના થકી છેતરપિંડી વધી ર...
કારગિલ શૂરવીરોને શ્રદ્ધાંજલિ: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મિની મેરેથોન
કારગિલના શહીદોના શૌર્યને યાદ રાખવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવા હેતુ આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ સુધી યોજાઈ, જેમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુન...
‘ઓપરેશન સિંદૂર’થી વિજયના શિખરે: કારગિલ વિજય દિવસે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન
દેશ આજે ગૌરવભેર 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે – એક એવું દિવસ, જે ભારતીય ઇતિહાસમાં શૌર્ય, બલિદાન અને સંકલ્પનું અદભૂત પ્રતિક છે. આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમો યોજાયા, ત્યારે સેન...
હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ, 1200 HP ટ્રેન થઈ રહી છે તૈયાર
ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવા?...
અંબાજી મંદિરમાં 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, છત્ર-બાજોટ સહિત દરવાજાનું દાન કર્યું
સુપ્રસિદ્ધ શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં એક અમૂલ્ય અને શ્રદ્ધાયુક્ત દાન અર્પણ કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને ભાવનાની જીવંત અભિવ્યક્તિ છે. અમદાવાદના એક અનામ શ્રદ્ધાળુ પરિ...
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
ભારતીય સેનાના જવાનો અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા હિરો માત્ર બોર્ડર પર જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રે પોતાના બલિદાનથી રાષ્ટ્રના રક્ષણમાં અવિરત યોગદાન આપે છે. હવે, તેમના પરિવારજનો માટે ?...
‘ઇન્ડિયા આઉટ’ થી ‘મોદી ઇન’ : માલદીવને સમજાય ગયું કે કેમ્પેઈન ચલાવવાં એક વાત છે, દેશ ચલાવવો બીજી
બે દેશોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UKનો પ્રવાસ પૂરો કર્યા પછી હવે માલદીવ પહોંચ્યા છે. બે દિવસીય યાત્રા દરમિયાન તેઓ માલદીવના (Maldives) 60મા સ્વતંત્રતા દિવસમાં મુખ્ય અતિથિ તર...
‘મરાઠી અસ્મિતા’ની આડમાં ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર: MNS કાર્યકર્તાઓએ હોટેલ પરથી ગુજરાતી સાઇનબોર્ડ હટાવ્યા
હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં 'મરાઠી અસ્મિતા'ના નામે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ વિરુદ્ધ વિરોધનો નવા ધોરણે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) કાર્યકરો દ્વારા ?...
ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલો તાજેતરના મહત્વપૂર્ણ ચુકાદામાં ખાનગી આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે નમૂનાકીય અને નાણાકીય દ્રષ્ટિએ ભારે અસરકારક નિર્ણય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટની ડિવિઝન બેંચે – ...