GSTમાંથી 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર કરવાની ભલામણ, GOMએ સ્વીકાર્યો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબ ઘટાડવાના પ્રસ્તાવને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoM)એ સ્વીકાર આપતા હવે આવનારા દિવસોમાં કરમાળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હાલ 5%, 12%, 18% અને 28% એમ ચાર જીએસટી સ્લેબ અમલમા...
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી
મંગળવારે કેન્દ્ર સરકારે મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ નિર્ણયો કર્યા છે, જે દેશના વિકાસ માટે એક મોટા પગલાં માનવામાં આવે છે. આ બેઠકમાં રાજસ્થાનના કોટા-બુંદીમાં એક ...
આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: જાણીએ કારણ અને મહત્વ
આવતીકાલે દેશ 75મો સ્વાતાંત્ર્ય દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. તે પહેલાં આજે ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન ભારતીયોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં ...
‘બંગાળી મુસ્લિમોને બાંગ્લાદેશી હોવાની શંકામાં પકડી લેવાય છે’: સુપ્રીમમાં થઈ અરજી, કોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઇનકાર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ માઇગ્રન્ટ વર્કર્સ વેલ્ફેર બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે નિર્ણય આપ્યો, જેમાં બંગાળી ભાષી સ્થળાંતરિત શ્રમિકોની ગેર...
હવે એક જ દિવસમાં મળશે ભારતના વિઝા, સરકારે શરૂ કર્યા નવા બે પોર્ટલ
કેન્દ્ર સરકારે વિઝા જારી કરવાની પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારા અને ઝડપ લાવતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જો અરજદાર તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે અને સંપૂર્ણતા સાથે રજૂ કરે, તો તેમને માત...
PM મોદીએ કર્યું કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન, જાણો તેમાં કયા કયા મંત્રાલયો શિફ્ટ થશે
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના પ્રશાસનના આધુનિકીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ભવન સે?...
છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિકૃત માહિતી આપતું ‘ખાલિદ કા શિવાજી’ ચલચિત્ર પર પ્રતિબંધ મૂકો ! – હિંદુ જનજાગૃતિ સમિતિની માંગ
આગામી મરાઠી ફિલ્મ ’ખાલિદ કા શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઐતિહાસિક રીતે ખોટી, તથ્યહીન અને વિકૃત માહિતી આપીને સમગ્ર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ વિકૃત પ્રચારને કારણે તમા?...
10 વર્ષ બાદ દિલ્હીમાં જુલાઈ મહિનામાં મળી સૌથી સ્વચ્છ હવા, AQIનું સ્તર 100 કરતા ઘટ્યું
રાજધાની દિલ્હીમાં ચિંતાજનક વાતાવરણના પડછાયાથી થોડી રાહત મળી છે, કારણ કે જુલાઈ 2025માં દિલ્હીની હવા છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ સ્વચ્છ નોંધાઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના ?...
ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ. ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લા?...
આજથી સંસદનું ચોમાસું સત્ર, 21 ઑગસ્ટ સુધી ચાલશે : 8 નવાં બિલ રજૂ કરશે સરકાર
21 જુલાઈથી શરૂ થતા ચોમાસું સત્રને લઈને દેશની રાજનીતિક પ્રવૃત્તિઓ ફરી એકવાર ગતિ પકડી રહી છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે અને કુલ 32 દિવસના સમયગાળામાં 21 બેઠકો યોજાવાની છે. મધ્યમાં 12 થી 18 ઓગસ્ટ દરમિયાન...