ઉત્તર કોરિયામાં ઐતિહાસિક પગલું! કિમ જોંગ ઉનની 13 વર્ષની પુત્રી સત્તા વારસદાર તરીકે ચર્ચામાં
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un)એ પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા પોતાની લગભગ 13 વર્ષની પુત્રી કિમ જૂ-એ (Kim Ju Ae)ને આગામી નેતૃત્વ માટે આગળ લાવવાનો નિર્ણય કર્ય...
રેલ્વેનો મોટો ડિજિટલ બદલાવ : 1 માર્ચથી UTS on Mobile બંધ થશે, હવે RailOne ફરજિયાત
ભારતીય રેલ્વે દ્વારા ડિજિટલ સેવાઓમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી UTS on Mobile એપ હવે બંધ થવા જઈ રહી છે. રેલ્વેના નવા નિર્ણય મુજબ 1 માર્ચ 2026થી UTS એપ સંપૂર્ણપણે બંધ ?...
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી, ઉમેદવારી નિયમો જાહેર
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ ચ?...
સુપ્રીમ કોર્ટની ‘ઘૂસખોર પંડત’ ફિલ્મના ટાઇટલ પર સખત ટિપ્પણી; નામ બદલવા મેકર્સને પૂછ્યો સીધો સવાલ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેટફ્લિક્સ અને જાણીતા ફિલ્મમેકર નીરજ પાંડેની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સુ?...
ભારતીય વાયુસેનાને મળશે 114 નવા રાફેલ ફાઇટર જેટ્સ, ₹3.25 લાખ કરોડના ઐતિહાસિક સોદાને DAC ની મંજૂરી
ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ન?...
AMRUT 2.0 હેઠળ ગુજરાતમાં હરિત ક્રાંતિ : ₹117.56 કરોડના ખર્ચે 131 બગીચાઓનું વિકાસ, 70 બગીચાઓ પૂર્ણ
ભારતના શહેરોને જળ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજના હેઠળ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસના ...
અમૂલની ડિજિટલ ક્રાંતિ : CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યો ‘સરલાબેન’ AI સહાયક, લાખો દૂધ ઉત્પાદકોને મળશે 24×7 માર્ગદર્શન
ભારતની સૌથી મોટી અને વિશ્વપ્રસિદ્ધ સહકારી ડેરી સંસ્થા અમૂલે ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે ટેકનોલોજી આધારિત નવી પહેલ શરૂ કરી છે. 11 ફેબ્રુઆરી 2026ના રોજ આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે ગુજરાતના મુખ્યમં?...
દ્વારકા સનાતન તીર્થમાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ
સનાતન તીર્થ સ્થાન દ્વારકામાં ગૌમાંસ વેચાણની ચેષ્ટાથી મોરારિબાપુનો રંજ વ્યક્ત થયો છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની સંવેદના પિડા સંદર્ભે અહીંયા રામકથામાં આ સામે નિવેદન થયું છે. મોરારિબ?...
મહાશિવરાત્રિ મેળા માટે પશ્ચિમ રેલવેની ખાસ તૈયારી : રાજકોટ, ભાવનગર અને ગાંધીગ્રામ રૂટ પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો શરૂ
મહાશિવરાત્રિ મેળા દરમિયાન વધતી મુસાફર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છ?...
સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય આધારે મુક્તિ માંગણી પર કેન્દ્ર સખત, કહ્યું– કોઈ ગંભીર તબિયતની સમસ્યા નથી
લદ્દાખના કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ થયેલી અટકાયતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે (11 ફેબ્રુઆરી) સુનાવણી હાથ ધરી હતી. વાંગચુકની પત્ની ડૉ. ગીતાંજલિ ?...