રામદેવપીર નોરતાં પ્રસંગે સણોસરામાં દાનેવ આશ્રમમાં યોજાયેલ નવચંડી યજ્ઞ
સણોસરામાં દાનેવ આશ્રમમાં રામદેવપીર નોરતાં પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞમાં ભાવિકો જોડાયાં. નિરુબાપુનાં સાનિધ્ય સાથે બાર દિવસનાં યજ્ઞની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ. ભાદરવા માસમાં સુદ પક્...
દોલતપુરાના હાઈડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના: “પાણી વીજળી જેવી ઝડપે આવ્યું, આંખ ઝબકતાં જ લોકો ડૂબવા લાગ્યા” – બચેલા વ્યક્તિનો ખુલાસો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલા અજંતા એનર્જી પ્રાઈવેટ લિમિટેડના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. કડાણા ડેમમાંથી પાણી છ?...
AI રેસમાં Microsoftનું જોરદાર કમબેક : કોપાયલટના યુઝર્સ જેમિની-ચેટજીપીટીથી આગળ
AIની સ્પર્ધામાં માઇક્રોસોફ્ટે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. અત્યાર સુધી ગૂગલના જેમિની AI અને OpenAIના ચેટજીપીટીની જ વધારે ચર્ચા થતી હતી, પરંતુ તાજેતરના આંકડા બતાવે છે કે માઇક્રોસોફ્ટના કોપાયલટ ...
GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું – તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા GST સુધારાઓ અંગે જણાવ્યું કે GST 2.0 એ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવ્યું છે. ખાસ કરીને દેશના મધ્યમ વર્ગ માટે આ મોટો લાભ સાબિત થશે કારણ કે દૈનિક...
માધુપુરા સટ્ટાકાંડમાં મોટો ધડાકો: દુબઈથી હર્ષિત જૈનની ધરપકડ, ₹2200 કરોડના કેસમાં તપાસ તેજ
ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા 2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. હર્ષિત જૈન લ...
યુરોપિયન યુનિયન અધ્યક્ષ: “યુક્રેન સંઘર્ષ નિવારણમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ”
યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને 4 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મહત્વપૂર્ણ વાતચીત બાદ એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે યુક્રેન સંઘર્ષને અટકાવવામાં અને શાંત...
જામીન બાદના દિવસે જ ખંડણી કેસમાં પંજાબના AAP નેતાની ધરપકડ
પંજાબની રાજનીતિમાં મોટો ધક્કો આપતા, જાલંધર સેન્ટ્રલના AAP ધારાસભ્ય રમન અરોડાની ફરી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેમને ખંડણીના એક નવા કેસમાં પંજાબ પોલીસે ઝડપી લીધા છે. ખાસ વાત એ છે કે, ભ્રષ્ટાચા?...
મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધ...
શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ
દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં ...
માત્ર બે ટેક્સ સ્લેબ (5% અને 18%)ને GST કાઉન્સિલની મંજૂરી, 22 સપ્ટેમ્બરથી લાગુ
GST કાઉન્સિલે લાંબા સમયથી ચાલતી ચર્ચા અને વિશ્લેષણ બાદ આખરે ટેક્સ સ્લેબના માળખામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. બુધવારે, 3 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમ...