ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો
ગુજરાત સરકારે ટેકનોલોજી આધારિત શાસન અને દ્રષ્ટિપૂર્ણ વિકાસની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજ?...
12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા
સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં "ઓપરેશન સિંદૂર" પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. ...
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ
ગુજરાતમાં ચોમાસાના વધુ એક તબક્કાની શરૂઆત સાથે રાજ્યભરના જળાશયો માટે આશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. હવામાન વિભ...
દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ લેતાં સેંકડો દર્દીઓ
દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે. આંખની વિવિધ બીમારીઓ માટે ...
ગુજરાતને ધમરોળશે મેઘરાજા! હવામાન વિભાગે કરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ રાજ્યમાં બે સક્રિય વાતાવરણીય સિસ્ટમ્સની અસર જોવા મળી રહી છે, જ...
બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ
શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ ભીડ વ્યવસ્થાપનના અભાવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં બે ગંભીર બનાવોમાં આ અણધારી પરિસ્થિત...
સેન્સેક્સ 130 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24800ની આસપાસ
સોમવારના વેપાર દિવસની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં નરમાશ જોવા મળી હતી. મિશ્ર વૈશ્વિક સંકેતોના કારણે બજાર ઘાટ સાથે ખુલ્યું, જ્યાં BSE સેન્સેક્સ 349.29 પોઈન્ટ અથવા 0.43% ઘટીને 81,097.42 પર ટ્રેડ થઇ રહ્યો હતો, ?...
આતંકવાદીઓના સંદેશાવ્યવહાર અને ડ્રગ્સને અટકાવવા તૈયારીઓ શરૂ: કેન્દ્રીયમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના ઉદ્ઘાટન સત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો—એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પ્લેટફોર?...
વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક બેલનાથ મહાદેવ
વિકળિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર ઐતિહાસિક બેલનાથ મહાદેવ દર્શનીય છે. શ્રાવણ માસ સહિત ગ્રામજનો ભાવિકો દર્શન પૂજન લાભ લેતાં રહે છે. રંઘોળા પાસે આવેલાં વિકળિયા ગામમાં નદીનાં કિનારે સુંદર પ્ર?...
શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન
ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં આગામી સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન થયું છે. અહીંયા તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્મા...