સાપુતારામાં ‘મેઘમલ્હાર-2025’ મોન્સૂન મહોત્સવનો શુભારંભ, 17 ઓગસ્ટ સુધી ઉજવણી
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2025’નો શુભારંભ 26 જુલાઈએ થયો છે, જે 17 ઓગસ્ટ સુધી ચાલશે. આ ઉત્સવનો પ્રારંભ ગુજરાત રાજ્યના પ્રવાસન ...
મિનિટોમાં તપાસો આધાર કાર્ડ અસલી છે કે નકલી, જાણો સરળ ટ્રિક
ડિજિટલ યુગમાં લેવડ દેવડ દરમિયાન આપવામાં આવતી ઓળખમાં છેતરપિંડીનું જોખમ વધી રહ્યું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ મહત્ત્વનો પૂરાવો ગણવામાં આવે છે પરંતુ તેના થકી છેતરપિંડી વધી ર...
કારગિલ શૂરવીરોને શ્રદ્ધાંજલિ: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મિની મેરેથોન
કારગિલના શહીદોના શૌર્યને યાદ રાખવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવા હેતુ આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ સુધી યોજાઈ, જેમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુન...
પાટણમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ પર ફોકસ: કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષસ્થાને ત્રિ-માસિક સંકલન બેઠક યોજાઈ
ત્રિ-માસિક બાળ કલ્યાણ સમિતિ બેઠકમાં સંસ્થામાં બાળકોના પ્રવેશ અને મુક્તિ બાબતે ચર્ચા થઈ. જિલ્લા બાળ સુરક્ષા સમિતિ બેઠકમાં ક્ષમતા વિકાસ તાલીમ, જાગૃતિ કાર્યક્રમો અને રક્ષણની કામગીરીની સમીક્...
‘ઓપરેશન સિંદૂર’થી વિજયના શિખરે: કારગિલ વિજય દિવસે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન
દેશ આજે ગૌરવભેર 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે – એક એવું દિવસ, જે ભારતીય ઇતિહાસમાં શૌર્ય, બલિદાન અને સંકલ્પનું અદભૂત પ્રતિક છે. આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમો યોજાયા, ત્યારે સેન...
હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ, 1200 HP ટ્રેન થઈ રહી છે તૈયાર
ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવા?...
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
ભારતીય સેનાના જવાનો અને અર્ધલશ્કરી દળોમાં ફરજ બજાવતા હિરો માત્ર બોર્ડર પર જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રે પોતાના બલિદાનથી રાષ્ટ્રના રક્ષણમાં અવિરત યોગદાન આપે છે. હવે, તેમના પરિવારજનો માટે ?...
‘ઇન્ડિયા આઉટ’ થી ‘મોદી ઇન’ : માલદીવને સમજાય ગયું કે કેમ્પેઈન ચલાવવાં એક વાત છે, દેશ ચલાવવો બીજી
બે દેશોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UKનો પ્રવાસ પૂરો કર્યા પછી હવે માલદીવ પહોંચ્યા છે. બે દિવસીય યાત્રા દરમિયાન તેઓ માલદીવના (Maldives) 60મા સ્વતંત્રતા દિવસમાં મુખ્ય અતિથિ તર...
‘મરાઠી અસ્મિતા’ની આડમાં ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર: MNS કાર્યકર્તાઓએ હોટેલ પરથી ગુજરાતી સાઇનબોર્ડ હટાવ્યા
હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં 'મરાઠી અસ્મિતા'ના નામે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ વિરુદ્ધ વિરોધનો નવા ધોરણે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) કાર્યકરો દ્વારા ?...
કારગિલ વિજય દિવસ ભારત માતાના બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે: PM મોદી
આજનો દિવસ, 26 જુલાઈ, ભારત માટે ગૌરવ અને શ્રદ્ધાંજલિનો દિવસ છે—કારણ કે આજના દિવસે સમગ્ર દેશ 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતના એ મહાન શૂરવીરોને સમર્પિત છે જેમણે 1999માં પાકિસ્તાની ઘ?...