બનાસકાંઠા પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું
બનાસકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવતાં પરિવારે જિલ...
બનાસકાંઠાના જુનાડીસા ગામે સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કઢાયો
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી ૭ વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ, ગ...
DRDOના ₹20,000 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી, એર ઇન્ડિયાના 6 વિમાન બનશે નેત્રા MK-2
ભારત સરકારે ભારતીય વાયુસેના (IAF) માટે એક વિશિષ્ટ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા ₹20,000 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના હેઠળ દેશની પોતાના બનાવેલા એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિ?...
છત્તીસગઢના પૂર્વ કોંગ્રેસી સીએમ ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 18 જુલાઈ, શુક્રવારે સવારે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા. આ કાર્...
ભારત અને રશિયા સાથે ત્રિપક્ષીય સહયોગ ઇચ્છે છે ચીન! RIC ફોર્મેટ ફરી લાગુ કરવાની કરી વાત
17 જુલાઈ, ગુરુવારે ચીન દ્વારા રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહયોગને ફરીથી પુનઃસ્થાપિત કરવાની ખૂલેલી હાકલ કરવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાએ જણાવ્યું કે RIC ફોરમ માત્ર ત્?...
ગુજરાત: તાપીમાં પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને ચર્ચ બનાવાયું, હિન્દુઓને પ્રાર્થના કરવા પર પ્રતિબંધ
ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામમાં ધર્માંતરણના દુઃખદ અસરોનું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને તેના સ્થાને ખ્રિસ્તી મિશનરીઓ દ્વા?...
પહલગામ હુમલા માટે જવાબદાર TRFને અમેરિકાએ ‘વૈશ્વિક આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું
અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા આતંકી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (The Resistance Front - TRF) ને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) જાહેર કરાયું છે. TRF એ પાકિસ્તાનમાં આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબ...
હિંદુ, બૌદ્ધ અને શીખ સિવાયના અન્ય તમામ લોકોના SC સર્ટિફિકેટ કરાશે રદ: મહારાષ્ટ્ર સીએમની ઘોષણા
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં 17 જુલાઈના રોજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંદુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના અન્ય કોઈપણ ધર્મના વ્યક્તિ?...
ITRમાં ખોટી માહિતી આપવા બદલ થશે 200 ટકા દંડ અને 7 વર્ષની કેદ
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 રાખી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે કરદાતા આતુરતામાં નહીં પરંતુ શાંતિથી અ?...
‘અમે યુદ્ધથી ડરતાં નથી, આખી જિંદગી આ જ કર્યું છે’, ઈઝરાયલના હુમલા બાદ સીરિયાની ચેતવણી
ઈઝરાયલ અને સીરિયા વચ્ચે તણાવ ફરી એક વખત ભડક્યો છે, જેમાં બુધવાર 16 જુલાઈ, 2025ના રોજ ઈઝરાયલ દ્વારા સીરિયાની રાજધાની દમિશ્ક અને દક્ષિણ સીરિયાના સ્વેદા વિસ્તારમાં ભારે હવાઈ હુમલા કરવામાં આવ્યા. આ ...