પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તે...
પાકિસ્તાનમાં મસૂદ અઝહરના ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત, જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો
પાકિસ્તાનમાંથી એક મોટી અને રહસ્યમય ખબર સામે આવી છે, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા મૌલાના મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું સંદિગ્ધ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ?...
લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાં 362 કરોડના વિકાસ કામોને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં ગામડાઓ સુધી પાયાની ?...
ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે
ખેડા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો/અરજદારોને ઝડપી અને પારદર્શક સેવા મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ (Application Management System - AMS) પ્રોજેક્ટને રાષ્ટ્રીય ?...
નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી ?...
નડિયાદના વિકાસની અવિરત યાત્રા : ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત?...
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન : પીએમ નરેન્દ્ર મોદીએ દેશને આપ્યો વૈશ્વિક કનેક્ટિવિટીનો મોટો ઉપહાર
28 માર્ચ 2026ના રોજ નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)ના ફર્સ્ટ ફેઝનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ રાજ્યના અર્થતંત્ર માટે “ગેમ-ચેન્?...
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના શ્રીનગર-લેહ હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે અચાનક શ્રેણીબદ્ધ ?...
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન...