ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર ‘મારી પ્રજાનું કલ્યાણ થાય’ તે બજુડની મંડળીમાં પ્રતિબિંબિત – યુવરાજ જયવીરરાજસિંહજી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિ સાથે જોડાયેલ બજુડ સેવા સહકારી મંડળીનાં શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે યુવરાજ જયવીરરાજસિંહજીએ કહ્યું કે, ભાવનગર મહારાજાના મુલ્ય સૂત્ર 'મારી પ્રજાનુ?...
બંગાળનું વાવાઝોડું ‘મોન્થા’ નબળું પડ્યું, હવે અરબી સમુદ્રનું નવું ડિપ્રેશન ગુજરાત તરફ વધી રહ્યું છે
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મોન્થા' મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ દેશના મોટા ભાગમાં ભારે વિનાશ મચાવી રહ્યું છે. આંધ્રપ્રદેશના દરિયાકાં?...
8મા પગાર પંચને લઈને સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શરો ખુશ-ખુશ થઈ જશે
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાન્યુઆરી 2025માં મંજૂરી આપી દીધી હતી, પરંતુ સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી હતી અને ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેથી કેન્દ્ર?...
સોલા સિવિલમાં મહિલા ડોક્ટરની દાદાગીરીનો વીડિયો વાયરલ: આરોગ્ય મંત્રીએ આપી તપાસના આદેશ
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરનો દર્દી સાથે દાદાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે મામલે હાલ મહિલા ડોક્ટર સામે તપાસ શરૂ કરાઈ છે. ત્યારે હાલ મહિલા ડોક્ટરને એક મહિના માટે દ...
પૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણકાર્ય, 25 નવેમ્બરે શિખર પર લહેરાવાશે ધર્મધ્વજ
શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રામ મંદિર સંબંધિત તમામ નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયાં છે. સોમવારે (27 ઑક્ટોબર) આ જાણકારી આપવામાં આવી હતી. હાલ માત્ર મંદિ?...
ગુજરાત તરફ વધી રહી છે આફત: બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ અંગે આજની નવીનતમ અપડેટ
Cyclone Montha Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં રચાયેલું ચક્રવાત મોન્થા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આગા?...
જ્ઞાન-વિજ્ઞાન અને યોગની ભાષા સંસ્કૃત છે : સ્વામી પ્રિતમ મનીજી
સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના આવાસીય પ્રબોધન વર્ગનો ઉદ્ઘાટન કાર્યક્રમ લકુલીશ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ કાયાવરોહણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સંસ્કૃત ભારતીન...
પાંચ દિવસ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ: જાણો હવામાન વિભાગની વરસાદની લેટેસ્ટ આગાહી
અમદાવાદ: ગુજરાતમાં થોડા કલાકોથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા?...
વડાપ્રધાન મોદીએ બહુચરાજીના હાંસલપુર ખાતેથી મારૂતિ સુઝુકીની ઈ-વિટારા કાર લોન્ચ કરી, બેટરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'કારને લોન્ચ કરી હતી અને બેટર?...
અમદાવાદ એલર્ટ: સાબરમતીમાં પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ...