AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્?...
કઠલાલ પાસે કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ! ખેડૂતોમાં ચિંતા – ભવિષ્યમાં અછતની દહેશત
ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાઇપમાં લિકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોની હાલત: પાણીને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા છે. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા તાત્કાલિક નિકાલની માં?...
કઠલાલ – કપડવંજ તાલુકામાં ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજાઈ
આ બેઠકમાં મંડળના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શક્તિ કેન્દ્રના ઇંચાર્જ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ, રાજે...
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ...
રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાતાં ભાવિક ભક્તો
પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમ...
પીએમ મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી પદે રહેનારા વડાપ્રધાન બન્યા, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તેમણે એક વધુ મહત્વપૂર્ણ કિર્તીમાન પોતાના નામે કર્યો છે. 25 જુલાઈ, 2025ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદે ?...
ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ
દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો ?...
માલદીવ રાષ્ટ્રપતિના સાળાનો વિવાદાસ્પદ આરોપ: મોદીને આતંકી અને ઇસ્લામના દુશ્મન કહ્યા
માલદીવ્સની યાત્રા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ વિવાદ ઉભો થયો છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના સાળા અને સલાફી સંગઠન ‘જમિયતુલ સલાફ’ના નેતા અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમ...
RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ...
નર્મદા જિલ્લામાં શિક્ષણનો નવો સૂર્યોદય: નીલભાઈ રાવની આગેવાનીમાં 19,319 આદિવાસી વિદ્યાર્થીઓ માટે 75,604 નોટબુકનું વિતરણ
ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પ...