લોકભારતી સણોસરામાં ‘દર્શક’ વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક રમેશભાઈ સંઘવી દ્વારા આપશે વ્યાખ્યાન
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અંતર્ગત લેખક રમેશભાઈ સંઘવી દ્વારા વ્યાખ્યાન અપાશે. આગામી શુક્રવારે અહીંયા પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજાનાર છે. સ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં સનાતન આરાધના થઈ છે. મહાદેવ શિવજીની વંદના માટે પવિત્?...
ડેડીયાપાડા ખાતે ઈનરેકા સંસ્થામાં કાર્યકર્તા સંમેલન: સંગઠનાત્મક માર્ગદર્શન અને પ્રજાલક્ષી કાર્યો પર ચર્ચા
ઈનરેકા સંસ્થા, ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકાના જનપ્રતિનિધિઓ, સરપંચો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં પ...
કુંઢેલી શાળામાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત
કુંઢેલી ગામે શાળામાં 'ધરતીનાં છોરું' અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત દ્વારા પર્યાવરણ જાગૃતિ સંદર્ભે બાળકો સાથે સંવાદ યોજાયો હતો. પર્યાવરણ અને પ્રદુષણ સમજણ હેતુ ઈશ્વરિયાનાં પત્રકાર કાર્યક...
ભારતના ‘સુદર્શન ચક્ર’ અભિયાનને અદ્ભૂત સફળતા
ભારતના રક્ષણ ક્ષેત્રે એક નવી સિદ્ધિ તરીકે ડીઆરડીઓએ સુદર્શન ચક્ર (Integrated Air Defence Weapon System – IADWS) નું સફળ પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણ ૨૩ ઑગસ્ટે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઓડિશાના દરિયા કાંઠે થયું હતું. ડીઆરડીઓએ સ...
સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ 81,579 અંકે ખૂલ્યો
ભારતીય બજાર: સપ્તાહના પ્રથમ દિવસે બજાર મજબૂતી સાથે ખુલ્યું. સેન્સેક્સ: +272 પોઇન્ટ વધીને 81,579 પર. નિફ્ટી: +79.60 પોઇન્ટ વધીને 24,949.70 પર. એશિયન બજારો: ઓસ્ટ્રેલિયા: શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો. ચી?...
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર રહેલ નીલકંઠ મહાદેવ સ્થાન
ઈશ્વરિયા ગામમાં આસ્થાનું કેન્દ્ર નીલકંઠ મહાદેવ સ્થાન રહેલ છે. ગ્રામજનો વતનપ્રેમી દાતાઓ દ્વારા રૂપિયા સવા કરોડનાં ખર્ચે જીર્ણોધ્ધાર થયેલ શિવાલય દર્શનીય રહ્યું છે. ગોહિલવાડ સહિત સર્વત્ર ?...
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫નું આયોજન
નર્મદા જિલ્લામાંથી ભાગ લેનારા જી પંડાલ પૈકી એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલાશે. સમગ્ર રાજ્યના ૨૯ જિલ્લાઓમાંથી ગણેશ સ્થાપનાથી વિસર્જન સુધી પસંદગી પામેલાં ગણેશ પંડાલોમાંથ...
ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો
વર્ષો જૂની માંગણી બાદ ભાવનગર ધોલેરા રેલમાર્ગ મંજૂરીથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા રાજીપો વ્યક્ત થયો છે અને રેલમંત્રીને ભાવનગરનાં સાંસદ તથા મંત્રીઓની રજુઆતને સફળતા મળતા અભિનંદન અપાયા છે. ભ...
અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા
આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વ...