ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડ?...
નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું
બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામા?...
નડીયાદ મુકામે નેત્રદાન પખવાડિયાની ઉજવણી
તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ ?...
નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટ?...
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે આર્ટિફિશિયલ પોંડની વ્યવસ્થા કરાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડાકોર રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ગણેશ વિસર્જન માટે વિશેષરૂપે આર્ટિફિશિયલ પોંડ બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીનું સ્થળ પર જઈને મહાનગરપાલિકા કમિશ?...
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી – સરકારી વાણિજ્ય કોલેજ, કઠલાલ
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોલ્ટ અર્જુનસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રમત દિવસની નિમિત્તે કોલેજ ખાતે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ટેબલ ટેનિસ તથા ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી. કાર્ય...
સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિઘ્નવિનાયકનું સ્થાપન કરાયુ
વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ધામ ખાતે આવેલ સ્વા.મંદિરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધુમ પૂર્વક કરાઇ હતી. તા.૨૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં મંગલમૂર્તિ મોરી?...
નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના અનડિટેકટ ગુનાના આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ
પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન આપેલ જે મળેલ માર્ગદર્શન હેઠળ નડિ?...
શ્રાવણ માસના અમાસના દિવસે કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક શિવ મંદિરે ભગુ ઋષિ મહાદેવ એ માનવ મહેરામણ ઉમટ્યું
કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક ભગુ ઋષિ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે ભક્તોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો. સવારથી જ ભક્તોએ મંદિરે પહોંચી જલાભિષેક, પૂજા-અર્ચના ?...
ગોગજીપુરા ગામની વિદ્યાર્થીની મિત્તલબેન ઝાલાનો ગૌરવપૂર્ણ વિજય
ઊંચી કૂદમાં પ્રથમ ક્રમ અને લાંબી કૂદમાં પ્રથમ ક્રમ મેળવીને મિત્તલબેન રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ વિજયથી ગોગજીપુરા ગામ અને શાળાનું ગૌરવ વધારવા બદલ ગોગજીપુરા પે.સે. શાળા પ?...