આજથી GSTના નવા રેટ લાગુ, સોયથી લઈને AC સુધી આ વસ્તુઓ થશે સસ્તી
ભારતની અપ્રત્યક્ષ કર (Indirect Taxation) પદ્ધતિમાં 22 સપ્ટેમ્બરથી એક ઐતિહાસિક પરિવર્તન અમલમાં આવ્યું છે, જેને સરકાર “GST 2.0” તરીકે રજૂ કરી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે, કેન્દ્રીય નાણામંત્રી ...
મહેમદાવાદ તથા કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી મહેમદાવાદ પોલીસ
પોલીસ અધિક્ષક વી.જે. પટેલ નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાખેલ સ્પેશિયલ ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.એન.સોલંકી નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ આર....
મહેમદાવાદમાં વૃદ્વાની 6 લાખની બંગડી લૂંટનાર 2 આરોપીના જામીન ફગાવાયા
એક્લવાયું જીવન ગુજારતા 82 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી સોનાની બંગડીની લૂંટ કરી હતી મહેમદાવાદમાં સુથારની ખડકીમાં એકલવાયું જીવન ગાળતા 82 વર્ષીય વૃદ્ધાની સોનાની બંગડીની લૂંટ કરનાર બન્ને યુવકો?...
માતરમાં મસ્જિદ પાસે ‘ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે ઐયુબખાન સહિત બે સામે FIR, પોલીસ તપાસ શરૂ
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ગામના હુસૈની ચોક વિસ્તારમાં મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર મનાઈ દર્શાવતું બ...
ચકલાસીમાં ગાયોના મૃત અવશેષોથી ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ, તંત્રના આંખ આડા કાન !
ચકલાસી સંતરામ મંદિર બની રહ્યું છે ત્યારે નાગ તળાવ પાસે ગાયોના મૃત અવશેષોનો ઢગલો – ભારે દુર્ગંધથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે, જેને લઈને હિન્દુ ધર્મ સેનાએ નગરપાલિકાને આવેદન અપાયું, હિન્દુ ધ...
૧૩ કરોડ ૫૬ લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડતી નડીઆદ સાયબર ક્રાઇમ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા નડીઆદની સુચના અને માર્ગદશન તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઈ નડીઆદ વિભાગ નડીઆદ નાઓના સી?...
માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા પોલીસ ફરિયાદ
ખેડા જિલ્લામાં માતર ગામના નાની ભાગોળ વિસ્તારમાં હુસેની ચોક ખાતે વિવાદિત બોર્ડ મૂકાતા તણાવ સર્જાયો હતો, આ બાબતે બજરંગ દળના આગેવાનોએ માતર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા...
બિહારના નવાદામાં દારૂ પીવડાવી કિશોરી પર 4 શખ્સોની હિંસક છેડછાડ
બિહારના નવાદા જિલ્લામાં આવેલી રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં માનવતાને કલંકિત કરતી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષની સગીરાને તેના જ પડોશના ચાર યુવકોએ બળજબરીથી દારૂ...
નડિયાદની એક હોટેલમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ
નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને...
નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હો?...